અમદાવાદમાં દંપતી વચ્ચેના ઝઘડામાં ભુવાએ પરણીતાને વિધિ કરાવી દામ્પત્ય જીવન સુધારવાનું કહીને પરણીતાને અનેક વખત દુષ્કર્મનો શિકાર બનાવી લેવાનું સામે આવ્યું છે. પિયરમાં જવા બાબતે ઝઘડો ચાલતો હતો. જેથી કંટાળીને મહિલાએ ધાર્મિક વિધી માટે આનંદ વાઘેલા નામના ભુવા પાસે ગઈ હતી. તાંત્રિકે તેને વિધિ કરવાનું કહી એને ફોસલાવીને અંગત ફોટો-વીડિયો ઉતારી લીધા અને બ્લેકમેઈલ કરીને વારંવાર પરિણીતા સાથે શરીર સંબંધ બાંધતો હતો. હાલમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Related Posts
જામનગર જિલ્લાની સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું*
*જામનગર જિલ્લાની સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું* જામનગર, સંજીવ રાજપૂત: મહાત્મા ગાંધીને તેમની 154મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ…
વક્તવ્ય નાં મુખ્ય અંશો*
વર્તમાન મહામારીને સમજવી પડે.
આપણું શરીર અને બહારનું વાતાવરણ પંચમહાભૂત થી બનેલ છે.
*અખિલ ભારતીય ગ્રાહક પંચાયત* Akhil Bhartiya Grahak Panchayat, Gujarat દ્વારા આયોજીત Healthy Lifestyle – Post Covid Dr Sudhir Joshi ,…
અમદાવાદ માં સાત આર્ટિસ્ટ દ્વારા યોજાયેલ The seven vision પ્રદર્શન જોવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું.
આ બંને રૂપકો કપાસ અને ટેલર એકબીજા સાથે અસ્પષ્ટ રીતે જોડાયેલા છે. મેં તેને સર્જનાત્મક સ્વરૂપમાં પેપર પર ઉતારવાનો પ્રયાસ…
