અમદાવાદમાં દંપતી વચ્ચેના ઝઘડામાં ભુવાએ પરણીતાને વિધિ કરાવી દામ્પત્ય જીવન સુધારવાનું કહીને પરણીતાને અનેક વખત દુષ્કર્મનો શિકાર બનાવી લેવાનું સામે આવ્યું છે. પિયરમાં જવા બાબતે ઝઘડો ચાલતો હતો. જેથી કંટાળીને મહિલાએ ધાર્મિક વિધી માટે આનંદ વાઘેલા નામના ભુવા પાસે ગઈ હતી. તાંત્રિકે તેને વિધિ કરવાનું કહી એને ફોસલાવીને અંગત ફોટો-વીડિયો ઉતારી લીધા અને બ્લેકમેઈલ કરીને વારંવાર પરિણીતા સાથે શરીર સંબંધ બાંધતો હતો. હાલમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Related Posts
જામનગરના રાજવી પરિવારના હર્ષદકુંવરીબાનું અમદાવાદ ખાતે થયું અવસાન. રાજવી પરિવારમાં શોકનો માહોલ
.જીએનએ જામનગર: અમદાવાદના એપોલો હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ જામનગર રાજવી પરિવારના રાજકુંવરીબા હર્ષદકુવરિકાબાનું 86 વર્ષની વયે અવસાન થવા પામ્યું…
75થી વધુ સંસ્થાઓને ઇન્ટરનેશનલ લાઇફ સેવર એવોર્ડથી રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાઈ.
ગાંધીનગર: નેશનલ ઇન્ટિગ્રેટેડ ફોરમ ઓફ આર્ટિસ્ટ એન્ડ એક્ટિવિટ્સ દ્વારા આયોજીત ઇન્ટરનેશલ લાઇફ સેવર એવોર્ડ સેરેમનીમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ 75થી વધુ…
અમદાવાદના સહજ સેપીયન્સ ખાતે ચાલતા નિ:શુલ્ક યોગેશ કક્ષામા શરદપૂર્ણિમા એ ”પૂર્ણ ચંદ્ર ધ્યાન”નુ આયોજન કરાયું. :-દિલીપ ઠાકર
અમદાવાદના સહજ સેપીયન્સ ખાતે ચાલતા નિ:શુલ્ક યોગેશ કક્ષામા ”પૂર્ણ ચંદ્ર ધ્યાન”નુ આયોજન. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમદાવાદના વાસણામાં આવેલ…
