અમદાવાદમાં દંપતી વચ્ચેના ઝઘડામાં ભુવાએ પરણીતાને વિધિ કરાવી દામ્પત્ય જીવન સુધારવાનું કહીને પરણીતાને અનેક વખત દુષ્કર્મનો શિકાર બનાવી લેવાનું સામે આવ્યું છે. પિયરમાં જવા બાબતે ઝઘડો ચાલતો હતો. જેથી કંટાળીને મહિલાએ ધાર્મિક વિધી માટે આનંદ વાઘેલા નામના ભુવા પાસે ગઈ હતી. તાંત્રિકે તેને વિધિ કરવાનું કહી એને ફોસલાવીને અંગત ફોટો-વીડિયો ઉતારી લીધા અને બ્લેકમેઈલ કરીને વારંવાર પરિણીતા સાથે શરીર સંબંધ બાંધતો હતો. હાલમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Related Posts
રથયાત્રા સંદર્ભે જગન્નાથ મંદિરમાં પ્રદિપસિંહ જાડેજા, DGP સહિત મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજાઇ.
#RathYatra સંદર્ભે જગન્નાથ મંદિરમાં પ્રદિપસિંહ જાડેજા, DGP સહિત મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ મહંત દિલીપદાસજીએ કહ્યું…
*ભ્રષ્ટાચાર રસ્તા પર આવી ગયો છે એમ કોઇ કહે તો?*
નવી દિલ્હીઃ સરકારી ઓફિસોમાં જ નહીં, પણ રસ્તાઓ પર પણ ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. અવારનવાર આપણે ચાલતી ગાડીમાંથી પોલીસવાળાને લાંચ આપતા…
જામનગરમાં ચા-પાનના ધંધા બંધ અંગે તંત્રએ પુનઃ વિચારણા જરૃરી.
જામનગરમાં ચા-પાનના ધંધા બંધ રાખવા માટેના પ્રસિદ્ધ થયેલા જાહેરનામા અન્વયે પુનઃ વિચારણા કરવા રજૂઆત કરવામાં આવી છે. જામનગર જિલ્લા કલેક્ટર…
