તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી પહેલા AIADMKમાંથી હટાવેલા અને પૂર્વ CM જયલલિતાના સહયોગી રહેલા વીકે શશિકલાએ રાજકારણમાં સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે, “મેં ક્યારેય સત્તા અથવા પદની લાલસા રાખી નથી.”
Related Posts
ક્વાટરીયા બોટલ નંગ.૭૯૦ કિ.રૂપિયા.૭૯,૦૦૦/-ના પ્રોહી મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ
નેવડીઆંબા ગામે આરોપીના કબજા ભોગવટાના ઘરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ ઝડપાયો ક્વાટરીયા બોટલ નંગ.૭૯૦ કિ.રૂપિયા.૭૯,૦૦૦/-ના પ્રોહી મુદ્દામાલ સાથે એક ઇસમની…
ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ એનજીઓ દ્વારા 15 મી ઓગસ્ટ ના રોજ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે દેશભક્તિના કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું
ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ એનજીઓ દ્વારા 15 મી ઓગસ્ટ ના રોજ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે દેશભક્તિના કાર્યક્રમનું આયોજન રાખવામાં…
*☘️કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી*
*☘️કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી* આજે સવારે 11.30 કલાકે સર્વપક્ષીય બેઠક યોજાશે બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક…
