તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી પહેલા AIADMKમાંથી હટાવેલા અને પૂર્વ CM જયલલિતાના સહયોગી રહેલા વીકે શશિકલાએ રાજકારણમાં સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે, “મેં ક્યારેય સત્તા અથવા પદની લાલસા રાખી નથી.”
Related Posts
મહાકુંભ/પ્રયાગરાજઃ 13 વર્ષની છોકરીને સાધ્વી બનાવનાર મહંત કૌશલ ગિરીને જુના અખાડામાંથી હાંકી કાઢવામાં આવ્યા, આગ્રાની છોકરીને ઘરે મોકલી
મહાકુંભ/પ્રયાગરાજઃ 13 વર્ષની છોકરીને સાધ્વી બનાવનાર મહંત કૌશલ ગિરીને જુના અખાડામાંથી હાંકી કાઢવામાં આવ્યા, આગ્રાની છોકરીને ઘરે મોકલી જુના અખાડામાં…
કોવિડ હોસ્પિટલની પ્રારંભિક ૧૦૦ ની બેડ ક્ષમતા પાંચ ગણી કરવાના દ્રઢ નિર્ધાર સંદર્ભે જિલ્લામાં ૪૧૦ બેડની સુવિધા ઉપલબ્ધ
નર્મદા જિલ્લામાં કોવિડ હોસ્પિટલની પ્રારંભિક ૧૦૦ ની બેડ ક્ષમતા પાંચ ગણી કરવાના દ્રઢ નિર્ધાર સંદર્ભે જિલ્લામાં ૪૧૦ બેડની સુવિધા ઉપલબ્ધ…
મહાભારતના પ્રારંભમાં બે પાત્રો હતાં, હજારો પાત્રો ઉમેરાતા ગયાં, અંતે ફરી બે પાત્રો પર કહાની ખતમ.
Happy Sunday… મહાભારતના પ્રારંભમાં બે પાત્રો હતાં, હજારો પાત્રો ઉમેરાતા ગયાં, અંતે ફરી બે પાત્રો પર કહાની ખતમ. આપણી જિંદગી…
