નારણપુરા વોર્ડ નંબર ૯ ના ભાજપના ઉમેદવાર બ્રિંદાબેન સુરતી બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે . તેઓ અમદાવાદ મ્યુ. કોર્પોરેશન ના પહેલા વિજેતા ઉમેદવાર થઈ સૌ પ્રથમ કાઉન્સિલર બન્યા છે
Related Posts
કેબિનેટે નવી શિક્ષણ નીતિ 2020 ને મંજૂરી આપી છે. શિક્ષણ નીતિ 34 વર્ષ પછી બદલાઈ ગઈ છે. નવી શિક્ષણ નીતિ વિશે નોંધપાત્ર બાબતો નીચે મુજબ છે:
કેબિનેટે નવી શિક્ષણ નીતિ 2020 ને મંજૂરી આપી છે. શિક્ષણ નીતિ 34 વર્ષ પછી બદલાઈ ગઈ છે. નવી શિક્ષણ નીતિ…
રાજપીપળા તથા તિલકવાડા ગામમાં વૈદિક હોળી પ્રગટાવાય.
દેશી ગાયના ગોબર છાણા દ્વારા ઈકોફ્રેન્ડલી હોળી પ્રગટાવાશે. તિલકવાડામાં નર્મદા મંદિરના પ્રાંગણમાં નર્મદા યુવક મંડળના યુવાનો દ્વારા વૈદિક હોળી નું…
ગુજરાતના માછીમારો તથા દરિયાઈ કાંઠાના ખેડૂતોની દરિયાઈ શેવાળના ખેતીની પદ્ધતિઓમાં ક્ષમતા નિર્માણ માટે પીડીલાઈટ કંપની તથા સેન્ટ્રલ સોલ્ટ, ભાવનગરનું સંયુક્ત જોડાણ
ભાવનગર: પીડીલાઇટ સંચાલિત કૃષિ બાગાયત વિકાસ કેન્દ્ર- મણાર અને ગ્રામ દક્ષિણામૂર્તિ ખાતે સેન્ટ્રલ સોલ્ટ, ભાવનગરના નિયામક ડો. એસ. કન્નન, દરિયાઈ…
