નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મતદાનના એક દિવસ પહેલાં ચૂંટણી પંચે નોટિસ જારી કરી છે. ચૂંટણી પંચે આજે સાંજે પાંચ વાગ્યા સુધી કેજરીવાલ પાસે જવાબ માગ્યો છે ચૂંટણી પંચે દિલ્હીના મુખ્ય પ્રધાને ત્રીજી ફેબ્રુઆરીએ ટ્વીટ કરેલા વિડિયો પર આ નોટિસ જારી કરી છે. કેજરીવાલને આ નોટિસ ભાજપ દ્વારા ફરિયાદ નોંધાવાને આધારે જારી કરવામાં આવી છે. દિલ્હીમાં આજે મતદાન થવાનું છે અને મત ગણતરી 11 ફેબ્રુઆરી થવાની છે.
Related Posts
*અદાણી ગ્રુપનું ટેન્શન હાઇ* ઉત્તરપ્રદેશથી મળ્યો મોટો ફટકો 5400 કરોડનું મહત્વનું ટેન્ડર થયું કેન્સલ
એસીબી સફળ ટ્રેપ
એસીબી સફળ ટ્રેપ તા.25/06/21 ફરિયાદી- એક જાગૃત નાગરિક આરોપી(૧)યુ.આર.ભટ્ટ, મહિલા પો.સ.ઈ. વર્ગ-૩, મહિલા પોલીસ સ્ટેશન, જામનગર (૨)દિવ્યરાજસિંહ ભરતસિંહ ઝાલા આર્મ…
અરવલ્લી ભાજપમાં આંતર કલહ સામે આવ્યો જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ મનમાની કરતા હોવાનો આક્ષેપ
બ્રેકીંગ અરવલ્લી અરવલ્લી ભાજપમાં આંતર કલહ સામે આવ્યો જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ મનમાની કરતા હોવાનો આક્ષેપ ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ…
