નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મતદાનના એક દિવસ પહેલાં ચૂંટણી પંચે નોટિસ જારી કરી છે. ચૂંટણી પંચે આજે સાંજે પાંચ વાગ્યા સુધી કેજરીવાલ પાસે જવાબ માગ્યો છે ચૂંટણી પંચે દિલ્હીના મુખ્ય પ્રધાને ત્રીજી ફેબ્રુઆરીએ ટ્વીટ કરેલા વિડિયો પર આ નોટિસ જારી કરી છે. કેજરીવાલને આ નોટિસ ભાજપ દ્વારા ફરિયાદ નોંધાવાને આધારે જારી કરવામાં આવી છે. દિલ્હીમાં આજે મતદાન થવાનું છે અને મત ગણતરી 11 ફેબ્રુઆરી થવાની છે.
Related Posts
જીવા એ ફોટો શેર કરતાં લખ્યું, ‘આજે સાંજે મેં લોનમાં ઘાયલ પક્ષી જોયો. મેં મારા માતા-પિતાને પોકાર કર્યો.
જીવા એ ફોટો શેર કરતાં લખ્યું, ‘આજે સાંજે મેં લોનમાં ઘાયલ પક્ષી જોયો. મેં મારા માતા-પિતાને પોકાર કર્યો. પિતાએ તેને…
મમતા બેનર્જીને મોટો ઝટકો
મમતા બેનર્જીને મોટો ઝટકો TMC સાંસદ દિનેશ ત્રિવેદીએ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હવે પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાય તેવી સંભાવના
PM મોદીની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
PM મોદીની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરવા તૈયાર છે, તે આવતીકાલે આ…
