નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મતદાનના એક દિવસ પહેલાં ચૂંટણી પંચે નોટિસ જારી કરી છે. ચૂંટણી પંચે આજે સાંજે પાંચ વાગ્યા સુધી કેજરીવાલ પાસે જવાબ માગ્યો છે ચૂંટણી પંચે દિલ્હીના મુખ્ય પ્રધાને ત્રીજી ફેબ્રુઆરીએ ટ્વીટ કરેલા વિડિયો પર આ નોટિસ જારી કરી છે. કેજરીવાલને આ નોટિસ ભાજપ દ્વારા ફરિયાદ નોંધાવાને આધારે જારી કરવામાં આવી છે. દિલ્હીમાં આજે મતદાન થવાનું છે અને મત ગણતરી 11 ફેબ્રુઆરી થવાની છે.
Related Posts
મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના જલગાંવમાં ટ્રક પલટી ખાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત
મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના જલગાંવમાં ટ્રક પલટી ખાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં ટ્રકમાં સવાર 16 મજૂરોના મોત મૃતકોમાં બાળકો અને મહિલાઓ…
રોડ રિસર્ફેસ બાબતે કોર્પોરેશન દ્વારા પ્રજાના રુપિયાનુ ધોવાણ
રથયાત્રા રુટ પર કરાયેલા રોડના કામોમા પોલંપોલ.. રોડ રિસર્ફેસ બાબતે કોર્પોરેશન દ્વારા પ્રજાના રુપિયાનુ ધોવાણ લોકોના ચપ્પલ અને જુતા રસ્તાપર…
મુખ્યમંત્રીની તબિયત અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું નિવેદન.
મુખ્યમંત્રીની તબિયત અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું નિવેદન. કહ્યું- મુખ્યમંત્રી વિજય રૂપાણીને UN મહેતા હોસ્પિટલમાં દાખલ કરાશે. ગ્લુકોઝ ઓછું થવાથી…
