નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મતદાનના એક દિવસ પહેલાં ચૂંટણી પંચે નોટિસ જારી કરી છે. ચૂંટણી પંચે આજે સાંજે પાંચ વાગ્યા સુધી કેજરીવાલ પાસે જવાબ માગ્યો છે ચૂંટણી પંચે દિલ્હીના મુખ્ય પ્રધાને ત્રીજી ફેબ્રુઆરીએ ટ્વીટ કરેલા વિડિયો પર આ નોટિસ જારી કરી છે. કેજરીવાલને આ નોટિસ ભાજપ દ્વારા ફરિયાદ નોંધાવાને આધારે જારી કરવામાં આવી છે. દિલ્હીમાં આજે મતદાન થવાનું છે અને મત ગણતરી 11 ફેબ્રુઆરી થવાની છે.
Related Posts
સુરત : ટ્રાફિક પોલીસથી બચવા 3 યુવક BRTS કોરિડોરમાં ઘૂસ્યા, બસની અડફેટે એકનું મોત.
સુરત : ટ્રાફિક પોલીસથી બચવા 3 યુવક BRTS કોરિડોરમાં ઘૂસ્યા, બસની અડફેટે એકનું મોત
જામનગર નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા “કારકિર્દી પરામર્શ અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ” યોજાયો
જામનગર: ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સંચાલિત નેહરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા તા.૨૪/૦૨/૨૦૨૨ના રોજ “કારકિર્દી પરામર્શ અને કારકિર્દી…
ભાજપે દિલ્હીમાં ઉતારેલા 40 સ્ટાર પ્રચારકો ધોળા હાથી સમાન સાબિત થયા
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની કારમી હાર થયા બાદ હવે સૌથી મોટો મુદ્દો ભાજપના સ્ટાર પ્રચારકોનો નીકળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર…
