નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મતદાનના એક દિવસ પહેલાં ચૂંટણી પંચે નોટિસ જારી કરી છે. ચૂંટણી પંચે આજે સાંજે પાંચ વાગ્યા સુધી કેજરીવાલ પાસે જવાબ માગ્યો છે ચૂંટણી પંચે દિલ્હીના મુખ્ય પ્રધાને ત્રીજી ફેબ્રુઆરીએ ટ્વીટ કરેલા વિડિયો પર આ નોટિસ જારી કરી છે. કેજરીવાલને આ નોટિસ ભાજપ દ્વારા ફરિયાદ નોંધાવાને આધારે જારી કરવામાં આવી છે. દિલ્હીમાં આજે મતદાન થવાનું છે અને મત ગણતરી 11 ફેબ્રુઆરી થવાની છે.
Related Posts
*- ટાવર પર આકાશી વીજળી ત્રાટકતા નેટવર્ક ઠપ..*
*- ટાવર પર આકાશી વીજળી ત્રાટકતા નેટવર્ક ઠપ..* *- વાગરા પંથકમાં પણ 12 કલાક સુધી BSNL નું નેટવર્ક બંધ…
ગુજરાત યુનિ. દ્વારા પરીક્ષા મોકૂફ
ગુજરાત યુનિ. દ્વારા પરીક્ષા મોકૂફ કોરોના ના કેસ વધતાં લેવાયો નિર્ણય 12મી તેમજ 23 એપ્રિલ થી શરુ થતી પરીક્ષા કરાઇ…
અમદાવાદની હોસ્પિટલમાં બેડ ની ટોટલ માહિતી
IMPORTANT Pl follow https://t.co/6hu8EAy4Id for daily updated status of available bed in Ahmedabad Hospitals. PL SHARE ALL OVER 🙏
