નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મતદાનના એક દિવસ પહેલાં ચૂંટણી પંચે નોટિસ જારી કરી છે. ચૂંટણી પંચે આજે સાંજે પાંચ વાગ્યા સુધી કેજરીવાલ પાસે જવાબ માગ્યો છે ચૂંટણી પંચે દિલ્હીના મુખ્ય પ્રધાને ત્રીજી ફેબ્રુઆરીએ ટ્વીટ કરેલા વિડિયો પર આ નોટિસ જારી કરી છે. કેજરીવાલને આ નોટિસ ભાજપ દ્વારા ફરિયાદ નોંધાવાને આધારે જારી કરવામાં આવી છે. દિલ્હીમાં આજે મતદાન થવાનું છે અને મત ગણતરી 11 ફેબ્રુઆરી થવાની છે.
Related Posts
અમદાવાદના ઘોડાસર ખાતે આવેલ AMC હસ્તકના તળાવમા એકાએક માછલીઓના થયા મોત.
વાદળછાયા વાતાવરણ ને લઈ ને ઓકસિજન ની માત્રા ઘટી જતા માછલી ઓના મોત થઈ રહ્યા હોવા ની વાત બહાર આવી…
ગરુડેશ્વર તાલુકાના ડેકાઇ ગામે સૌપ્રથમવાર કોરોના સંકટમાં રક્તદાન શિબીરમાં યુવાનોએ રક્તદાન કર્યું.
ગરુડેશ્વર તાલુકાના ડેકાઇ ગામે સૌપ્રથમવાર કોરોના સંકટમાં રક્તદાન શિબીરમાં યુવાનોએ રક્તદાન કર્યું ગ્રામ્ય વિસ્તારમાં લોહીની જરુરીયાતનુ મહત્વ સમજાતા ગ્રામજનોમા જાગૃતિ…
સ્વર્ણિમ વિજય મશાલ’ દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના, ગાંધીનગરસ્થિત હેડક્વાર્ટર પર પહોંચી
‘સ્વર્ણિમ વિજય મશાલ’ દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના, ગાંધીનગરસ્થિત હેડક્વાર્ટર પર પહોંચી ગાંધીનગર: દેશ 1971ના યુદ્ધમાં વિજયની 50મી વર્ષગાંઠની ઉજવણી કરી…
