આગામી પાંચ વર્ષોમાં રેલ્વેની તમામ ટ્રેનો વિજળીથી જ ચાલશે અને રેલ્વેનું સો ટકા વીજળીકરણ થઇ જશે આમ ભારતીય રેલ્વે વિશ્વમાં સૌથી જંગી નેટવર્ક ધરાવતી થઇ જશે. અત્રે આયોજીત આઠમી વર્લ્ડ એનર્જી પોલીસી સમિટમાં બોલતાં રેલ્વે મંત્રી પીયુષ ગોયલે કહ્યું હતું કે રેલ્વે ખૂબ જ ઝડપથી આખા નેટવર્કના વિજળીકરણ તરફ આગળ વધી રહ્યું છે આશરે 55 ટકા રેલવે વીજળી દ્વારા જ ચલાવાય છે. આગામી ચાર કે પાંચ વર્ષમાં એક સો ટકા વીજળી દ્વારા ચાલતી ટ્રેનો જોવા મળશે જે આખા વિશ્વના વીજળીકરણનો સૌથી મોટો નેટવર્ક હશે’એમ ગોયલે કહ્યું હતું.
Related Posts
ધોરાજી પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન દ્વારા વાવાઝોડાના પગલે સ્થળાંતર થયેલ લોકોને ૪૫૦થી વધારે લોકોને ફૂડપેકેટસ અપાયા ધોરાજી પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન દ્વારા વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા સ્થળાંતર થયેલ લોકોને ફુડ પેકેટની 450 કરતાં વધારે કીટ
ધોરાજી પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન દ્વારા વાવાઝોડાના પગલે સ્થળાંતર થયેલ લોકોને ૪૫૦થી વધારે લોકોને ફૂડપેકેટસ અપાયા ધોરાજી પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન દ્વારા…
*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 10/09/2020 ગુરૂવાર*
*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 10/09/2020 ગુરૂવાર* ** *21મી સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું 5 દિવસનું ચોમાસું સત્ર* 24 પ્રકારના વિવિધ કાયદાઓ…
ગે.કા હથિયાર નંગ-૦૨ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી ભચાઉ પોલીસ મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ ભુજ…
