આગામી પાંચ વર્ષોમાં રેલ્વેની તમામ ટ્રેનો વિજળીથી જ ચાલશે અને રેલ્વેનું સો ટકા વીજળીકરણ થઇ જશે આમ ભારતીય રેલ્વે વિશ્વમાં સૌથી જંગી નેટવર્ક ધરાવતી થઇ જશે. અત્રે આયોજીત આઠમી વર્લ્ડ એનર્જી પોલીસી સમિટમાં બોલતાં રેલ્વે મંત્રી પીયુષ ગોયલે કહ્યું હતું કે રેલ્વે ખૂબ જ ઝડપથી આખા નેટવર્કના વિજળીકરણ તરફ આગળ વધી રહ્યું છે આશરે 55 ટકા રેલવે વીજળી દ્વારા જ ચલાવાય છે. આગામી ચાર કે પાંચ વર્ષમાં એક સો ટકા વીજળી દ્વારા ચાલતી ટ્રેનો જોવા મળશે જે આખા વિશ્વના વીજળીકરણનો સૌથી મોટો નેટવર્ક હશે’એમ ગોયલે કહ્યું હતું.
Related Posts
સાઉથના ટોચના પાર્શ્વગાયક એસ.પી.બાલસુબ્રહ્મણીયમ કોરોના પોઝિટિવ. તબિયત વધુ લથડતાં રખાયા વેન્ટિલેટર પર.
સાઉથના ટોચના પાર્શ્વગાયક એસ.પી.બાલસુબ્રહ્મણીયમ કોરોના પોઝિટિવ. તબિયત વધુ લથડતાં રખાયા વેન્ટિલેટર પર.
દેડીયાપાડા તાલુકાના રાલ્દા ગામની સીમમાં મહુડાના ઝાડની ડાળી સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઇ આદિવાસી યુવાને આપઘાત કરતા ચકચાર.
દેડીયાપાડા તાલુકાના રાલ્દા ગામની સીમમાં મહુડાના ઝાડની ડાળી સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઇ આદિવાસી યુવાને આપઘાત કરતા ચકચાર મચી જવા…
*દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “રવિ કૃષિ મહોત્સવ- ૨૦૨૪” કાર્યક્રમના સુચારૂ આયોજન અન્વયે કલેકટના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ*
*દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “રવિ કૃષિ મહોત્સવ- ૨૦૨૪” કાર્યક્રમના સુચારૂ આયોજન અન્વયે કલેકટના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ* દેવભૂમિ દ્વારકા, એબીએનએસ: રાજ્યના ખેડૂતોને…
