આગામી પાંચ વર્ષોમાં રેલ્વેની તમામ ટ્રેનો વિજળીથી જ ચાલશે અને રેલ્વેનું સો ટકા વીજળીકરણ થઇ જશે આમ ભારતીય રેલ્વે વિશ્વમાં સૌથી જંગી નેટવર્ક ધરાવતી થઇ જશે. અત્રે આયોજીત આઠમી વર્લ્ડ એનર્જી પોલીસી સમિટમાં બોલતાં રેલ્વે મંત્રી પીયુષ ગોયલે કહ્યું હતું કે રેલ્વે ખૂબ જ ઝડપથી આખા નેટવર્કના વિજળીકરણ તરફ આગળ વધી રહ્યું છે આશરે 55 ટકા રેલવે વીજળી દ્વારા જ ચલાવાય છે. આગામી ચાર કે પાંચ વર્ષમાં એક સો ટકા વીજળી દ્વારા ચાલતી ટ્રેનો જોવા મળશે જે આખા વિશ્વના વીજળીકરણનો સૌથી મોટો નેટવર્ક હશે’એમ ગોયલે કહ્યું હતું.
Related Posts
ભાવનગર પાસે ઘારુકાં મુકામે વૃક્ષારોપણ કાર્યક્રમ સોની સમાજના સતિમાતા ના પુજારિ નિલેશ ભાઈ દ્વારા ઉજવાયો
આજરોજ ભાવનગર પાસે ઘારુકાં મુકામે વૃક્ષારોપણ કાર્યક્રમ સોની સમાજના સતિમાતા ના પુજારિ નિલેશ ભાઈ દ્વારા ઉજવાયોજેમાં ગામના લોકોએ હર્ષ ભેર…
નર્મદા તટે શ્રી સ્વામી રામાનંદ આશ્રમ ગુવાર ખાતે પ.પૂ. જગતગુરુ શ્રી સ્વામી રામાનંદાચાર્ય જીની 821 મી જન્મજયંતી ઉજવાઈ.
નર્મદા તટે શ્રી સ્વામી રામાનંદ આશ્રમ ગુવાર ખાતે પ.પૂ. જગતગુરુ શ્રી સ્વામી રામાનંદાચાર્ય જીની 821 મી જન્મજયંતી ઉજવાઈ. આજુબાજુના ગામોમાંથી…
*આજે વૈશાખ વદ અપરા એકાદશી નાં શ્રી રણછોડરાય ભગવાન ડાકોર નાં મંગળા આરતી દર્શન*🌞 *જય રણછોડ*🙏🏻. – હેમંત ભટ્ટ.
https://youtu.be/QdfTapSP0OA
