આગામી પાંચ વર્ષોમાં રેલ્વેની તમામ ટ્રેનો વિજળીથી જ ચાલશે અને રેલ્વેનું સો ટકા વીજળીકરણ થઇ જશે આમ ભારતીય રેલ્વે વિશ્વમાં સૌથી જંગી નેટવર્ક ધરાવતી થઇ જશે. અત્રે આયોજીત આઠમી વર્લ્ડ એનર્જી પોલીસી સમિટમાં બોલતાં રેલ્વે મંત્રી પીયુષ ગોયલે કહ્યું હતું કે રેલ્વે ખૂબ જ ઝડપથી આખા નેટવર્કના વિજળીકરણ તરફ આગળ વધી રહ્યું છે આશરે 55 ટકા રેલવે વીજળી દ્વારા જ ચલાવાય છે. આગામી ચાર કે પાંચ વર્ષમાં એક સો ટકા વીજળી દ્વારા ચાલતી ટ્રેનો જોવા મળશે જે આખા વિશ્વના વીજળીકરણનો સૌથી મોટો નેટવર્ક હશે’એમ ગોયલે કહ્યું હતું.
Related Posts
વિશ્વ આરોગ્ય દિવસે આરોગ્યલક્ષી પહેલ વિશ્વ આરોગ્ય દિવસે આરોગ્યલક્ષી પહેલ સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ-જંબુસર ખાતે ડાયાલિસીસ સેન્ટરનો શુભારંભ
વિશ્વ આરોગ્ય દિવસે આરોગ્યલક્ષી પહેલ સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ-જંબુસર ખાતે ડાયાલિસીસ સેન્ટરનો શુભારંભ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે મહેસાણાના બેચરાજી ખાતેથી સેન્ટરનું ડિજીટલ…
રાજકોટમાં સ્ટોન કિલરની હત્યાનો મામલો..પોલીસે નેપાળ બોર્ડેરથી આરોપીની ધરપકડ કરી.
રાજકોટ – મવડી વિસ્તારમાં સ્ટોન કિલરની હત્યાનો મામલો. માલવીયાનગર પોલીસે નેપાળ બોર્ડર થી આરોપીની કરી ધરપકડ…ફરમાન એનુલહક દરજી નામના આરોપીની…
રાજસ્થાન બ્રેકિંગ જૂનાગઢના બે લોકો દારૂની હેરાફેરીમાં રાજસ્થાન પોલીસના હાથે ઝડપાયા.
રાજસ્થાન બ્રેકિંગ જૂનાગઢના બે લોકો દારૂની હેરાફેરીમાં રાજસ્થાન પોલીસના હાથે ઝડપાયા ગુજરાત રાજસ્થાન ની માવલ ચેકપોસ્ટ પર નો બનાવ ટેમ્પો…
