આગામી પાંચ વર્ષોમાં રેલ્વેની તમામ ટ્રેનો વિજળીથી જ ચાલશે અને રેલ્વેનું સો ટકા વીજળીકરણ થઇ જશે આમ ભારતીય રેલ્વે વિશ્વમાં સૌથી જંગી નેટવર્ક ધરાવતી થઇ જશે. અત્રે આયોજીત આઠમી વર્લ્ડ એનર્જી પોલીસી સમિટમાં બોલતાં રેલ્વે મંત્રી પીયુષ ગોયલે કહ્યું હતું કે રેલ્વે ખૂબ જ ઝડપથી આખા નેટવર્કના વિજળીકરણ તરફ આગળ વધી રહ્યું છે આશરે 55 ટકા રેલવે વીજળી દ્વારા જ ચલાવાય છે. આગામી ચાર કે પાંચ વર્ષમાં એક સો ટકા વીજળી દ્વારા ચાલતી ટ્રેનો જોવા મળશે જે આખા વિશ્વના વીજળીકરણનો સૌથી મોટો નેટવર્ક હશે’એમ ગોયલે કહ્યું હતું.
Related Posts
હેલ્મેટની બાબતમાં સરકાર માટે બન્ને તરફ મુશ્કેલી જેવી સ્થિતિ
હેલ્મેટની બાબતમાં સરકાર માટે બન્ને તરફ મુશ્કેલી જેવી સ્થિતિ થઈ છે. એક તરફ કાનૂની સ્થિતિ મજબૂત છે. બીજી તરફ ફરજીયાત…
કોરોના પરિસ્થિતિ વણસતા હાલ રાજ્યના સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ જામનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને અધિકારીઓ સાથે બેઠકનો દૌર શરૂ કર્યો છે.
જામનગર કોરોના પરિસ્થિતિ વણસતા હાલ રાજ્યના સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ જામનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે…
બ્રેકિંગ ન્યુઝ – મહારાષ્ટ્ર પંજાબમાં ૩૧ મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું.
બ્રેકિંગ ન્યુઝ – મહારાષ્ટ્ર પંજાબમાં ૩૧ મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું.
