આગામી પાંચ વર્ષોમાં રેલ્વેની તમામ ટ્રેનો વિજળીથી જ ચાલશે અને રેલ્વેનું સો ટકા વીજળીકરણ થઇ જશે આમ ભારતીય રેલ્વે વિશ્વમાં સૌથી જંગી નેટવર્ક ધરાવતી થઇ જશે. અત્રે આયોજીત આઠમી વર્લ્ડ એનર્જી પોલીસી સમિટમાં બોલતાં રેલ્વે મંત્રી પીયુષ ગોયલે કહ્યું હતું કે રેલ્વે ખૂબ જ ઝડપથી આખા નેટવર્કના વિજળીકરણ તરફ આગળ વધી રહ્યું છે આશરે 55 ટકા રેલવે વીજળી દ્વારા જ ચલાવાય છે. આગામી ચાર કે પાંચ વર્ષમાં એક સો ટકા વીજળી દ્વારા ચાલતી ટ્રેનો જોવા મળશે જે આખા વિશ્વના વીજળીકરણનો સૌથી મોટો નેટવર્ક હશે’એમ ગોયલે કહ્યું હતું.
Related Posts
પોતાના અનુભવ પરથી શીખે તે સામાન્ય અને અન્યના અનુભવ પરથી શીખે તે અસામાન્ય વ્યક્તિત્વ. – શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ.
દર રવિવારે પ્રકાશિત થતાં મારા લેખો અન્વયે તારીખ ત્રીજી ડિસેમ્બર 2020ના રોજ પ્રકાશિત થયેલ મારો આટીકલ “શું સાચે જ આપણી…
સતત હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓઃ અમદાવાદ, જામનગર બાદ હવે હિંમતનગરના PHC સેન્ટરમાં આગ
સતત હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓઃ અમદાવાદ, જામનગર બાદ હવે હિંમતનગરના PHC સેન્ટરમાં આગ
*📍ઉત્તરાખંડ વિધાનસભામાં UCC બિલ પાસ*
*📍ઉત્તરાખંડ વિધાનસભામાં UCC બિલ પાસ* સમાન નાગરિક સંહિતા બિલ પાસ સમાન કાયદો લાગુ કરવાવાળુ દેશનું પહેલું રાજ્ય બનશે
