આગામી પાંચ વર્ષોમાં રેલ્વેની તમામ ટ્રેનો વિજળીથી જ ચાલશે અને રેલ્વેનું સો ટકા વીજળીકરણ થઇ જશે આમ ભારતીય રેલ્વે વિશ્વમાં સૌથી જંગી નેટવર્ક ધરાવતી થઇ જશે. અત્રે આયોજીત આઠમી વર્લ્ડ એનર્જી પોલીસી સમિટમાં બોલતાં રેલ્વે મંત્રી પીયુષ ગોયલે કહ્યું હતું કે રેલ્વે ખૂબ જ ઝડપથી આખા નેટવર્કના વિજળીકરણ તરફ આગળ વધી રહ્યું છે આશરે 55 ટકા રેલવે વીજળી દ્વારા જ ચલાવાય છે. આગામી ચાર કે પાંચ વર્ષમાં એક સો ટકા વીજળી દ્વારા ચાલતી ટ્રેનો જોવા મળશે જે આખા વિશ્વના વીજળીકરણનો સૌથી મોટો નેટવર્ક હશે’એમ ગોયલે કહ્યું હતું.
Related Posts
*જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સેવા કેમ્પ આયોજકો સાથે બેઠક યોજાઈ*
*જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સેવા કેમ્પ આયોજકો સાથે બેઠક યોજાઈ* અંબાજી, સંજીવ રાજપૂત: શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા…
હા, હવે તમે મને માસ્ક સાથે પણ ઓળખી શકશો. રાવલ સ્ટુડિયોના Daxesh Raval તમને મદદ કરશે. શંખનાદ : શૈલેશ રાવલ.
*Yes, now my identity is my I’MASK..!* *હા, હવે તમે મને માસ્ક સાથે પણ ઓળખી શકશો.* *રાવલ સ્ટુડિયોના Daxesh Raval…
*કોરોનાનો ઈલાજ લોકડાઉન, પણ લોકડાઉનનો ઈલાજ શું?*તુષાર દવે.
વર્ષો પહેલા મેં કાશ્મીરની પીડીપીની યુવા પાંખના અધ્યક્ષ વાહિદ-ઉર-રહેમાન પર્રાનો ટેલિફોનિક ઈન્ટરવ્યૂ કરેલો. લગભગ પોણો કલાક જેટલી વાત થઈ હશે.…
