જામકંડોરણા-જયેશ રાદડિયાના મત વિસ્તાર જામકંડોરણામાં રિજેક્ટ થઈને પરત આવેલી મગફળી બદલાયાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ મામલતદારને માર્કેટ યાર્ડમાં બોલાવ્યા હતા. ખેડૂતોનું કહેવુ છે કે, યાર્ડની એક દિવસમાં મગફળી ખરીદીની ક્ષમતા 100 ખેડૂતોની છે.પરંતુ યાર્ડ દ્વારા 600 ખેડૂતોને સાથે બોલાવવામાં આવતા વાહનોની 5 કિલોમીટર સુધીની લાંબી લાઈન લાગી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે, યાર્ડમાં કૌભાંડ ચાલી રહ્યું છે. જે મગફળીને નાફેડ દ્વારા ગુણવત્તા તપાસ કર્યા બાદ ખરીદી કરવામાં આવી છે. તે મગફળીને રિજેક્ટ કરવામાં આવી રહી છે.તો બીજી તરફ ખેડૂતો પાસેથી સારી મગફળી ખરીદવામાં આવે છે અને સડેલી અને બગડેલી સરકારને પરણાવી દેવાનું મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યુ છે
Related Posts
*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૬૦ અંગદાન: ૩૫ વર્ષના બે બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનથી ૭ વ્યક્તિઓનું જીવન ખીલ્યું.* અમદાવાદ: સિવિલ હોસ્પિટલના અંગદાનના…
જામનગરના સાંસદ દીકરી અને શહેરના પ્રથમ નગરિક મેયરનું કરાયું ભવ્ય સન્માન.
જામનગર: શહેરમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ગ્રેસ યુથ કલબ જામનગરના સાંસદ દીકરી તેમજ શહેરના પ્રથમ નાગરિક મેયર સહિત કર્તવ્યનિષ્ઠ…
*📌કેરળમાં 20મી ડિસેમ્બરના રોજ કોવિડ-19ના 300 નવા સક્રિય કેસ નોંધાયા છે અને 3 મૃત્યુ થયા છે, તેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું.*
*📌કેરળમાં 20મી ડિસેમ્બરના રોજ કોવિડ-19ના 300 નવા સક્રિય કેસ નોંધાયા છે અને 3 મૃત્યુ થયા છે, તેમ આરોગ્ય અને પરિવાર…
