જામકંડોરણા-જયેશ રાદડિયાના મત વિસ્તાર જામકંડોરણામાં રિજેક્ટ થઈને પરત આવેલી મગફળી બદલાયાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ મામલતદારને માર્કેટ યાર્ડમાં બોલાવ્યા હતા. ખેડૂતોનું કહેવુ છે કે, યાર્ડની એક દિવસમાં મગફળી ખરીદીની ક્ષમતા 100 ખેડૂતોની છે.પરંતુ યાર્ડ દ્વારા 600 ખેડૂતોને સાથે બોલાવવામાં આવતા વાહનોની 5 કિલોમીટર સુધીની લાંબી લાઈન લાગી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે, યાર્ડમાં કૌભાંડ ચાલી રહ્યું છે. જે મગફળીને નાફેડ દ્વારા ગુણવત્તા તપાસ કર્યા બાદ ખરીદી કરવામાં આવી છે. તે મગફળીને રિજેક્ટ કરવામાં આવી રહી છે.તો બીજી તરફ ખેડૂતો પાસેથી સારી મગફળી ખરીદવામાં આવે છે અને સડેલી અને બગડેલી સરકારને પરણાવી દેવાનું મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યુ છે
Related Posts
કાન આડા હાથ રાખી સત્તા પર બેઠેલી સરકારને મેસેજ પહોંચાડવા ઘણી વાર રોડ-રસ્તા પર આવવુ પડે છે. “પેટ્રોલના ભાવ પ્રજાને ઘાવ”,
કાન આડા હાથ રાખી સત્તા પર બેઠેલી સરકારને મેસેજ પહોંચાડવા ઘણી વાર રોડ-રસ્તા પર આવવુ પડે છે. “પેટ્રોલના ભાવ પ્રજાને…
સ્વતંત્રના જાબાજ પત્રકારના સ્ટિંગ ઓપરેશન બાદ તમામ પોલ ખુલી પોતાનો જીવ જોખમમાં નાખીને સ્ટિંગ ઓપરેશન કર્યું
આબુરોડ બ્રેકિંગ… રાજસ્થાન માવલ આરટીઓ ચેક પોસ્ટ પર થઇ રહી છે પૈસા ની ઉઘાડી લૂંટ.. ગુજરાત અને રાજસ્થાન ને જોડતી…
જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલ ખાતે 59મી વાર્ષિક એથ્લેટિક મીટનું આયોજન કરવામાં આવ્યું. જીએનએ જામનગર: તાજેતરમાં સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર ખાતે…
