શિયાળામાં વધી રહેલી ઠંડીની સાથે સાથે છેલ્લા બે દિવસથી દેશભરમાં વાદળછાયુ વાતાવરણ થઇ ગયું છે. જેમાં સવારે અને મોડી સાંજે ધુમ્મસ છવાઈ જતા વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. સતત બીજા દિવસે પણ ધુમ્મસનું સામ્રાજ્ય હતા દેશભરમાં ફ્લાઇટના શિડ્યુલ ખોરવાયા હતા. ખાસ કરીને દિલ્હી સહિત ઉત્તર ભારત તરફથી આવતી તમામ ફ્લાઈટ લેટ થઈ હતી. સવારે અમદાવાદ એરપોર્ટ પર પણ પૂરતી વિઝિબિલિટી નહી મળતી હોવાની પાઇલટની ફરિયાદ શરૂ થઇ જતા ફ્લાઇટના શિડ્યુલ લેટ કરવા પડ્યા હતા. જેને કારણે એરપોર્ટ પર પહોંચેલા મુસાફરોને લાંબા સમય સુધી ફ્લાઇટની રાહ જોતા બેસી રહેવું પડ્યું હતું. શનિવાર અને રવિવારે દેશભરમાં મોટા ભાગની ફ્લાઇટના શિડ્યુલ ખોરવાયા હતા.
Related Posts
*માઇભક્તોની મનોકામના પૂર્ણ થાય તે માટે ૨૧ લાખ જેટલાં મંત્રોનું લેખન કરતી અપંગ કન્યા સેવા સંકુલની દીકરીઓ*
*માઇભક્તોની મનોકામના પૂર્ણ થાય તે માટે ૨૧ લાખ જેટલાં મંત્રોનું લેખન કરતી અપંગ કન્યા સેવા સંકુલની દીકરીઓ* પાલનપુર, સંજીવ રાજપૂત:…
*કેન્દ્ર સરકાર પુરસ્કૃત 23 મોબાઈલ વેટરીનરી યુનિટનું લોકાર્પણ કરતા કેબિનેટમંત્રી રાઘવજી પટેલ*
*કેન્દ્ર સરકાર પુરસ્કૃત 23 મોબાઈલ વેટરીનરી યુનિટનું લોકાર્પણ કરતા કેબિનેટમંત્રી રાઘવજી પટેલ* જામનગર સંજીવ રાજપૂત: રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌ…
કુંભ ગયેલા લોકોને ગુજરાતમાં સીધો પ્રવેશ નહીં
બ્રેકિંગ ન્યૂઝ: કુંભ ગયેલા લોકોને ગુજરાતમાં સીધો પ્રવેશ નહીં મુખ્યમંત્રી રૂપાણીનો મહત્વનો નિર્ણય કુંભથી આવતા લોકોને કરાશે આઇસોલેટ કુંભ યાત્રાએ…
