શિયાળામાં વધી રહેલી ઠંડીની સાથે સાથે છેલ્લા બે દિવસથી દેશભરમાં વાદળછાયુ વાતાવરણ થઇ ગયું છે. જેમાં સવારે અને મોડી સાંજે ધુમ્મસ છવાઈ જતા વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. સતત બીજા દિવસે પણ ધુમ્મસનું સામ્રાજ્ય હતા દેશભરમાં ફ્લાઇટના શિડ્યુલ ખોરવાયા હતા. ખાસ કરીને દિલ્હી સહિત ઉત્તર ભારત તરફથી આવતી તમામ ફ્લાઈટ લેટ થઈ હતી. સવારે અમદાવાદ એરપોર્ટ પર પણ પૂરતી વિઝિબિલિટી નહી મળતી હોવાની પાઇલટની ફરિયાદ શરૂ થઇ જતા ફ્લાઇટના શિડ્યુલ લેટ કરવા પડ્યા હતા. જેને કારણે એરપોર્ટ પર પહોંચેલા મુસાફરોને લાંબા સમય સુધી ફ્લાઇટની રાહ જોતા બેસી રહેવું પડ્યું હતું. શનિવાર અને રવિવારે દેશભરમાં મોટા ભાગની ફ્લાઇટના શિડ્યુલ ખોરવાયા હતા.
Related Posts
*જામનગર ગુરૂ ગોવિંદસિંહ હોસ્પીટલમાં મશીનોનું લોકાર્પણ કરાયું*
*જામનગર ગુરૂ ગોવિંદસિંહ હોસ્પીટલમાં મશીનોનું લોકાર્પણ કરાયું* જામનગર : સંજીવ રાજપૂત: જામનગરની શ્રી ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પીટલમા ગોવા શિપયાર્ડ લી.…
આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ વન ડે સિરીઝની પહેલી મેચ
આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ વન ડે સિરીઝની પહેલી મેચ શિખર ધવનની આગેવાની હેઠળ યુવા ખેલાડીઓ મેદાન પર ઉતરશે
પતિને માતા-પિતાથી દૂર રાખવા દબાણ કરવું એ પણ એક પ્રકારની માનસિક ક્રૂરતા: કોર્ટ.
શહેરના ઉધના ખાતે રહેતા પરિવારમાં પરણીને સાસરે આવેલી પરણીતાએ પોતાના સાસુ સસરાથી અલગ રહેવા માટે પતિ ઉપર દબાણ કરતા મામલો…
