અમદાવાદ છેલ્લા ચાર વર્ષથી સતત 144ની કલમ શહેરમાં લગાવી રાખવી એ વ્યાજબી નથી સરકારને સોગંદનામું કરવા આદેશ ચાર લોકોથી વધુ ભેગા થવા પર સભા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ લગાવવાના મામલે હાઇકોર્ટમાં થયેલી પિટિશનના પગલે કોર્ટે સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે. 2016 થી શહેરમાં એક દિવસ પણ એવો નથી કે જ્યારે શહેરમાં પોલીસ કમિશનરે બહાર પાડેલું જાહેરનામું અમલમાં ન હોય 144ની કલમનો દુરુપયોગ વ્યાજબી નહીં હોવાનું કોર્ટનું અવલોકન છે સતત 144ની કલમ લગાવેલી રાખવીએ લોકોમાં એવો સંદેશો મોકલે છે કે ગુજરાતમાં રહેવું સુરક્ષિત નથી
Related Posts
*📍IPL 2024 ની 8મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે મુંબઇ ઇન્ડિયન્સને 31 રનથી હરાવ્યું*
*📍IPL 2024 ની 8મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે મુંબઇ ઇન્ડિયન્સને 31 રનથી હરાવ્યું* આ મેચમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20…
સ્ટેચ્યુ ઓફ યુનિટી ની 5.24 કરોડ ની ઉચાપત ના આરોપી ના જામીન સેસન્સ કોર્ટે રદ કર્યા
નર્મદા બ્રેકીંગ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની 5.24 કરોડ ની ઉચાપત ના આરોપી ના જામીન સેસન્સ કોર્ટે રદ કર્યા સ્ટેચ્યુ ઓફ…
*અમદાવાદ ખાતે મિલેટ ફૂડ સ્ટોલ્સ તેમજ પ્રાકૃતિક ખેત પેદાશોના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લેતા રાજ્યના રાજ્યપાલ*
*અમદાવાદ ખાતે મિલેટ ફૂડ સ્ટોલ્સ તેમજ પ્રાકૃતિક ખેત પેદાશોના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લેતા રાજ્યના રાજ્યપાલ* અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ…
