અમદાવાદ છેલ્લા ચાર વર્ષથી સતત 144ની કલમ શહેરમાં લગાવી રાખવી એ વ્યાજબી નથી સરકારને સોગંદનામું કરવા આદેશ ચાર લોકોથી વધુ ભેગા થવા પર સભા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ લગાવવાના મામલે હાઇકોર્ટમાં થયેલી પિટિશનના પગલે કોર્ટે સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે. 2016 થી શહેરમાં એક દિવસ પણ એવો નથી કે જ્યારે શહેરમાં પોલીસ કમિશનરે બહાર પાડેલું જાહેરનામું અમલમાં ન હોય 144ની કલમનો દુરુપયોગ વ્યાજબી નહીં હોવાનું કોર્ટનું અવલોકન છે સતત 144ની કલમ લગાવેલી રાખવીએ લોકોમાં એવો સંદેશો મોકલે છે કે ગુજરાતમાં રહેવું સુરક્ષિત નથી
Related Posts
*પેટલાદના ખોડિયાર ભાગોળ વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશાયી થતા 3ને ઈજા* મૉં અને બે દીકરી દિવાલ નીચે દટાઈ હતી, ત્રણેયને સારવાર…
દેડીયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો.
દેડીયાપાડાની રૂા. ૨૨.૩૪ કરોડના ખર્ચે કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને નવનિર્મિત મોડેલ સ્કૂલ -હોસ્ટેલ બિલ્ડિંગ સહિત સ્ટાફ ક્વાર્ટર્સનું ઈ-લોકાર્પણકરતા સીએમ…
પરિણીતાએ માનસિક શારીરીક ત્રાસથી કંટાળી જઈ આત્મહત્યા કરી.
નાંદોદ તાલુકાના ખાખરીપરા (ટીબી) ગામે પરિણીતાએ માનસિક શારીરીક ત્રાસથી કંટાળી જઈ આત્મહત્યા કરી. રાજપીપલા, તા.20 નાંદોદ તાલુકાના ખાખરીપરા (ટીબી) ગામે…
