ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને હાઈકોર્ટે રાહત આપી છે. ટ્રાયલ કોર્ટમાં પ્રદિપસિંહ જાડેજા સામે કાર્યવાહી ચાલી રહી હતી. જેના પર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. આચારસંહિતાના ભંગ બદલ ફરિયાદ નોંધવા અંગે મેટ્રોપોલિટન કોર્ટે કરેલા હુકમને પડકારતી પ્રદિપસિંહ જાડેજાની અરજીના પગલે હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. ફરિયાદ રદ કરવાની માંગણી સાથે પ્રદીપસિંહ જાડેજાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આચાર સંહિતના ભંગ બદલ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામે ફોજદારી ફરિયાદ નોંધવા અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે આદેશ આપ્યો હતો.
Related Posts
सूरत अड़ाजन के कपड़ा व्यापारी को क्रिप्टो करंसी में निवेश मामले 20 लाख का लगा चुना।
*બાલાસિનોર કેદારેશ્વર મહાદેવ મંદિર હોલ ખાતે સાંસદના અધ્યક્ષ સ્થાને કૃષિ મેળો યોજાયો*
*બાલાસિનોર કેદારેશ્વર મહાદેવ મંદિર હોલ ખાતે સાંસદના અધ્યક્ષ સ્થાને કૃષિ મેળો યોજાયો* બાલાસિનોર, સંજય ઝાલા: બાલાસિનોર ખાતે મિલેટ ડેવલોપમેન્ટ…
મંત્રી નારાયણ રાણેએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલિ અર્પવાની સાથે વ્યક્ત કર્યો ધન્યતાનો ભાવ
કેન્દ્રીય મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગ વિભાગના મંત્રી નારાયણ રાણેએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને…
