ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને હાઈકોર્ટે રાહત આપી છે. ટ્રાયલ કોર્ટમાં પ્રદિપસિંહ જાડેજા સામે કાર્યવાહી ચાલી રહી હતી. જેના પર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. આચારસંહિતાના ભંગ બદલ ફરિયાદ નોંધવા અંગે મેટ્રોપોલિટન કોર્ટે કરેલા હુકમને પડકારતી પ્રદિપસિંહ જાડેજાની અરજીના પગલે હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. ફરિયાદ રદ કરવાની માંગણી સાથે પ્રદીપસિંહ જાડેજાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આચાર સંહિતના ભંગ બદલ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામે ફોજદારી ફરિયાદ નોંધવા અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે આદેશ આપ્યો હતો.
Related Posts
જામનગરમાં પૂર્વ મંત્રી સહિત આખો પરિવાર થયો કોરોના સંક્રમિત. કોવિડ હોસ્પિટલમાં કરાયા દાખલ.
જામનગર: જામનગર શહેરમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો હોય તેવું સામે આવી રહ્યું છે. જામનગર શહેરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી…
રદ થયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈ મહત્વના અહેવાલ
નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં પરીક્ષા યોજાય તેવી સંભાવનાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ટૂંક સમયમાં કરવામાં કરાઈ શકે છે જાહેરાતપરીક્ષા યોજવાને લઈ…
દેડીયાપાડા નવીનગરી નો પરપ્રાંતિય બોગસ ડોક્ટર ઝડપાયો.
દેડીયાપાડા નવીનગરી નો પરપ્રાંતિય બોગસ ડોક્ટર ઝડપાયો. પોતે ડોક્ટર ન હોવા છતાં એલોપેથિક દવાઓ વડે તબીબી પ્રેક્ટિસ કરી એલોપેથિક દવાઓ…
