સૂત્રો દ્વારા મળતી માહિતી મુજવ અમદાવાદના સોનલ ચાર રસ્તા પાસે લોકો દ્વારા દબાણ હટાવવા ની કામગીરી ચાલુ કરાઈ છે. જુહાપુરામાં કુખ્યાત ગુનેગાર નજીર વોરાના ગેરકાયદેસર શોપિંગ સેન્ટરનું લોકો દ્વારા ડીમોલિશન શરુ કરવામાં આવ્યા હોવાના સમાચાર. લોકો દ્વારા ગેરકાયદેસર કરવામાં આવેલ બાંધકામ તોડવાની કામગીરી ચાલુ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહેલ છે. AMC દ્વારા પણ નોટિસ આપવામાં આવેલ છે કાલે તોડી પાડવાની.
Related Posts
હળવદ શહેરમાં આવેલ બસસ્ટેશન બહારની કેબીનમા અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઇ .
હળવદ બસ સ્ટેશન નજીક કેબિનમાં આગ ભભૂકી ઉઠી હળવદ શહેરમાં આવેલ બસસ્ટેશન બહારની કેબીનમા અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી…
નર્મદા સુગર ફેકટરીને 2019-20 ના વર્ષ માટે ઉચ્ચરિકવરી સાથે સુદઢ નાણાકીય આયોજન માટે રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયો.
નર્મદા સુગર ફેકટરીને 2019-20 ના વર્ષ માટે ઉચ્ચરિકવરી સાથે સુદઢ નાણાકીય આયોજન માટે રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયો. ચાલુ વર્ષે બીજો…
મોસમના કુલ વરસાદમાં તિલકવાડા તાલુકો– ૬૬૮ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે
નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ ૪૩૫ મિ.મિ વરસાદ નોંધાયો રાજપીપલા,તા.12 નર્મદા જિલ્લારમાં તા.૧૨ મી ઓગષ્ટ, ૨૦૨૧ ને ગુરૂવારના રોજ સવારના…
