સૂત્રો દ્વારા મળતી માહિતી મુજવ અમદાવાદના સોનલ ચાર રસ્તા પાસે લોકો દ્વારા દબાણ હટાવવા ની કામગીરી ચાલુ કરાઈ છે. જુહાપુરામાં કુખ્યાત ગુનેગાર નજીર વોરાના ગેરકાયદેસર શોપિંગ સેન્ટરનું લોકો દ્વારા ડીમોલિશન શરુ કરવામાં આવ્યા હોવાના સમાચાર. લોકો દ્વારા ગેરકાયદેસર કરવામાં આવેલ બાંધકામ તોડવાની કામગીરી ચાલુ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહેલ છે. AMC દ્વારા પણ નોટિસ આપવામાં આવેલ છે કાલે તોડી પાડવાની.
Related Posts
*રાજપૂત સમાજનું ગૌરવ વધારતા જાબીડા ગામના પુત્રવધુ પ્રિયંકાબા જાડેજા*
*રાજપૂત સમાજનું ગૌરવ વધારતા જાબીડા ગામના પુત્રવધુ પ્રિયંકાબા જાડેજા* જામનગર, સંજીવ રાજપૂત: ધ્રોલ તાલુકાના જાબીડા ગામના વતની મહીપતસિહ પંચાણજી જાડેજા…
વડોદરા પપેર લીક મામલે એટીએસ દ્વારા 30 પરિક્ષાર્થીઓની ધરપકડ કરાઈ જીએનએ અમદાવાદ: વડોદરા ખાતે ખૂબ ચર્ચિત થયેલ જુનિયર ક્લાર્કના પપેર…
કેવડિયા ડિફેન્સ કોન્ફરન્સ માથીભાગ લઈને પરત ફરતી વેળાએ આર્મીના હેલિકોપ્ટરમાં યાંત્રીક ખામી સર્જાતા પાયલટે સમયસુચકતા વાપરીને નડીયાદ થી મહુધા જવાના રસ્તાની બાજુમાં ખુલ્લી જગ્યાએ હેલીકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ કરાવ્યું.
રાજપીપળા,તા.7 સ્ટેચયુ ઓફ યુનિટી ખાતે અત્યાર સુધી અનેક મહત્વની કોન્ફરન્સ યોજાઈ છે.તાજેતરમાં આર્મીની ત્રણેય વિંગની સિક્યુરીટીની કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.જેમાં…
