સૂત્રો દ્વારા મળતી માહિતી મુજવ અમદાવાદના સોનલ ચાર રસ્તા પાસે લોકો દ્વારા દબાણ હટાવવા ની કામગીરી ચાલુ કરાઈ છે. જુહાપુરામાં કુખ્યાત ગુનેગાર નજીર વોરાના ગેરકાયદેસર શોપિંગ સેન્ટરનું લોકો દ્વારા ડીમોલિશન શરુ કરવામાં આવ્યા હોવાના સમાચાર. લોકો દ્વારા ગેરકાયદેસર કરવામાં આવેલ બાંધકામ તોડવાની કામગીરી ચાલુ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહેલ છે. AMC દ્વારા પણ નોટિસ આપવામાં આવેલ છે કાલે તોડી પાડવાની.
Related Posts
*રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે, વડોદરામાં ટૂંકુ રોકાણ. એરપોર્ટ પર કરાયું સ્વાગત*
*રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે, વડોદરામાં ટૂંકુ રોકાણ. એરપોર્ટ પર કરાયું સ્વાગત* ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાષ્ટ્રપતિ શ્રીમતી…
*📍ભરૂચ: દહેજ ખાતે આવેલ યોકોહામા ટાયર કંપનીમાંથી ૩૦૦ કર્મચારીઓની માંગણી ન સંતોષાતા હડતાલ પર ઉતર્યા…*
*📍ભરૂચ: દહેજ ખાતે આવેલ યોકોહામા ટાયર કંપનીમાંથી ૩૦૦ કર્મચારીઓની માંગણી ન સંતોષાતા હડતાલ પર ઉતર્યા…* કર્મચારીઓનાં મુખ્ય પ્રશ્નોમાં વેતન, કંપનીની…
દેડીયાપાડા તાલુકાના કંજાલ રોડ પરની તુકનેર નદીમાં સ્નાન કરવા ગયેલો યુવાન પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જતાં લાપતા.
નર્મદા જિલ્લાના દેડિયાપાડા થી 18 કિ.મી ના અંતરે તુકનેર નદી આવેલી છે.જેમાં નહાવા ૧૮ વર્ષનો યુવાન તનાઈ ગયો જતા લાપતા…
