સૂત્રો દ્વારા મળતી માહિતી મુજવ અમદાવાદના સોનલ ચાર રસ્તા પાસે લોકો દ્વારા દબાણ હટાવવા ની કામગીરી ચાલુ કરાઈ છે. જુહાપુરામાં કુખ્યાત ગુનેગાર નજીર વોરાના ગેરકાયદેસર શોપિંગ સેન્ટરનું લોકો દ્વારા ડીમોલિશન શરુ કરવામાં આવ્યા હોવાના સમાચાર. લોકો દ્વારા ગેરકાયદેસર કરવામાં આવેલ બાંધકામ તોડવાની કામગીરી ચાલુ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહેલ છે. AMC દ્વારા પણ નોટિસ આપવામાં આવેલ છે કાલે તોડી પાડવાની.
Related Posts
*શિક્ષણ સાથે ભૂખ્યાને ભોજન પિરસતા પ્રાથમિક શાળાના આચાર્ય સમીરભાઈ દતાણી*
*શિક્ષણ સાથે ભૂખ્યાને ભોજન પિરસતા પ્રાથમિક શાળાના આચાર્ય સમીરભાઈ દતાણી* જૂનાગઢ સંજીવ રાજપૂત: ચાણક્યએ કહ્યું છે: “શિક્ષક કદી સામાન્ય ન…
રજુઆતને મળી સફળતા: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જામનગરને 8.5 કરોડની કિંમતનું સીટી સ્કેનિગ મશીન ફાળવવામાં આવ્યું
અમદાવાદ: શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, કૃષિમંત્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી સહીત શહેર સંગઠનના હોદેદારો પદાધિકારીઓની સંયુક્ત…
*રાજ્યસભાની ચૂંટણીમાં CM રૂપાણીનાં નેતૃત્વમાં ભાજપનો વિજયવાવટો ફરકયો: અભય ભારદ્વાજ, નરહરિ અમીન અને રમીલાબેન બારાની શાનદાર જીત*
*કોંગ્રેસે ચૂંટણી રોકવા ખૂબ ધમપછાડા કર્યા, સુપ્રીમ કોર્ટ સુધી ગઈ, મતદાનમાં ખેલ કર્યાં, વોટિંગ પછી પરિણામ રોકવા ચૂંટણી પંચ સમક્ષ…
