મહીસાગરના વીરપુરમાં ભાજપ અગ્રણી મુકેશ શુક્લ અને તેમના પુત્ર પિનાકિન શુક્લના નિવાસ સ્થાને હુમલો થતા ચકચાર મચી છે મુકેશ શુક્લના નિવાસ સ્થાને રાત્રિના સમયે 5 થી 6 લોકો દ્વારા ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી ત્યાર બાદ ઘર પર પથ્થરમારો આ હિચકારા હુમલા વખતે ઘરમાં ફક્ત મહિલાઓ જ હાજર હતી પિનાકિન શુક્લ અને નિવૃત શિક્ષક વચ્ચે થોડા દિવસ પહેલા ઝઘડો થયો
Related Posts
*📍મહેસાણા બેઠક પરથી નીતિનભાઈ પટેલે દાવેદારી ખેંચી પરત*
*📍મહેસાણા બેઠક પરથી નીતિનભાઈ પટેલે દાવેદારી ખેંચી પરત* ફેસબુક પર પોસ્ટ કરી-મહેસાણા લોકસભાનાં ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજુ ચાલુ છે.…
કેવડીયા પીએમના કાર્યક્રમટાણે નર્મદા પોલીસે ૧૦ જેટલા ઇસમોને ડીટેન કર્યા,
નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ ડોકિરણ વસાનાની અટકાયત કરી. સાગબારા પોલીસ મથકે લવાયા ૩૧મીના રોજ મહીલા સુરક્ષા બાબતે રાજપીપળા…
*આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે PMJAY-મા યોજનાની ૧૨ ગવર્નિગ બોડીની બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ*
*આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે PMJAY-મા યોજનાની ૧૨ ગવર્નિગ બોડીની બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: આરોગ્યમંત્રી ઋષિકેશ…
