મહીસાગરના વીરપુરમાં ભાજપ અગ્રણી મુકેશ શુક્લ અને તેમના પુત્ર પિનાકિન શુક્લના નિવાસ સ્થાને હુમલો થતા ચકચાર મચી છે મુકેશ શુક્લના નિવાસ સ્થાને રાત્રિના સમયે 5 થી 6 લોકો દ્વારા ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી ત્યાર બાદ ઘર પર પથ્થરમારો આ હિચકારા હુમલા વખતે ઘરમાં ફક્ત મહિલાઓ જ હાજર હતી પિનાકિન શુક્લ અને નિવૃત શિક્ષક વચ્ચે થોડા દિવસ પહેલા ઝઘડો થયો
Related Posts
નર્મદા બ્રેકિંગ : આજે નર્મદામા 14 પોઝિટિવ કેસ આવ્યા. તે પૈકીરાજપીપળા મા 08 કેસ આવતા ચકચાર.
નર્મદા બ્રેકિંગ : આજે નર્મદામા 14 પોઝિટિવ કેસ આવ્યા. તે પૈકીરાજપીપળા મા 08 કેસ આવતા ચકચાર આજે સાજા થયેલી03 દર્દીઓ…
*ગુજરાતનુ ગૌરવ અપરાજિતા સંસ્થાને માઈ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ ૨૦૨૫ દિલ્હી ખાતે એનાયત કરાયો.*
*ગુજરાતનુ ગૌરવ અપરાજિતા સંસ્થાને માઈ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ ૨૦૨૫ દિલ્હી ખાતે એનાયત કરાયો.* નવી દિલ્હી, સંજીવ રાજપૂત; પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ…
આઈ.પી.એલ.મુલતવી : આવતીકાલે બીસીસીઆઈ દ્વારા ઔપચારિક જાહેરાત કરવામાં આવી શકે છે.
બ્રેકિંગ- બીસીસીઆઈના સ્ત્રોતોને ટાંકીને મોટા સમાચાર… આઈપીએલ 2020 હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવ્યું છે. જો બધું બરાબર થઈ જાય, તો…
