મહીસાગરના વીરપુરમાં ભાજપ અગ્રણી મુકેશ શુક્લ અને તેમના પુત્ર પિનાકિન શુક્લના નિવાસ સ્થાને હુમલો થતા ચકચાર મચી છે મુકેશ શુક્લના નિવાસ સ્થાને રાત્રિના સમયે 5 થી 6 લોકો દ્વારા ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી ત્યાર બાદ ઘર પર પથ્થરમારો આ હિચકારા હુમલા વખતે ઘરમાં ફક્ત મહિલાઓ જ હાજર હતી પિનાકિન શુક્લ અને નિવૃત શિક્ષક વચ્ચે થોડા દિવસ પહેલા ઝઘડો થયો
Related Posts
૧૦ સગર્ભાઓએ કોરોનાને મ્હાત આપી.રાજ્યના ગાયનેક વિભાગ માટે અનન્ય ઘટના.
*છેલ્લા ૪૫ દિવસમાં કોરનાગ્રસ્ત ૩૫ સગર્ભાઓ ધાત્રીમાતા બનીને સિવિલ હોસ્પિટલમાં જ સંપૂર્ણ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફરી* …. *નામ-કામ-પ્રતીતિ બધુ…
*📍લખનૌ: IAS અભિષેક પ્રકાશનાં સસ્પેન્શન પછી, IAS પ્રથમેશ કુમારને ‘ઇન્વેસ્ટ યુપી’ નાં CEOનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો*
*📍લખનૌ: IAS અભિષેક પ્રકાશનાં સસ્પેન્શન પછી, IAS પ્રથમેશ કુમારને ‘ઇન્વેસ્ટ યુપી’ નાં CEOનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો* ઉત્તર પ્રદેશનાં 2016…
*વરસાદી આફત વચ્ચે ફસાયેલા નાગરિકો અને માછીમારોને સતત બચાવવાનું કાર્ય ચાલુ રાખતી ભારતીય કોસ્ટ ગાર્ડ*
*વરસાદી આફત વચ્ચે ફસાયેલા નાગરિકો અને માછીમારોને સતત બચાવવાનું કાર્ય ચાલુ રાખતી ભારતીય કોસ્ટ ગાર્ડ* દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત:…
