મહીસાગરના વીરપુરમાં ભાજપ અગ્રણી મુકેશ શુક્લ અને તેમના પુત્ર પિનાકિન શુક્લના નિવાસ સ્થાને હુમલો થતા ચકચાર મચી છે મુકેશ શુક્લના નિવાસ સ્થાને રાત્રિના સમયે 5 થી 6 લોકો દ્વારા ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી ત્યાર બાદ ઘર પર પથ્થરમારો આ હિચકારા હુમલા વખતે ઘરમાં ફક્ત મહિલાઓ જ હાજર હતી પિનાકિન શુક્લ અને નિવૃત શિક્ષક વચ્ચે થોડા દિવસ પહેલા ઝઘડો થયો
Related Posts
*ગુજરાતી ફિલ્મ પ્રાણ પ્રીત ના બાંધ્યા બંધન 15મી નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ*
*ગુજરાતી ફિલ્મ પ્રાણ પ્રીત ના બાંધ્યા બંધન 15મી નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ* અમદાવાદ, સંજીવ રાજપૂત: પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓ ગોપાલ દેસાઈ…
ગાય પોતાની વેદના પાળિયાને સંભળાવે છે.
જાગો રે વીર પાળિયા તમે પોઠિયા નીદરમાં અમારી રક્ષા ખાતર તમે માથા દીધા આજે અમારા માથા દુશ્મન કાપે તો પણ…
*દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ કરાવતા કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા*
*દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ કરાવતા કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા* એબીએનએસ – દેવભૂમિ દ્વારકા ગુજરાત સરકારના રમત ગમત,…
