મહીસાગરના વીરપુરમાં ભાજપ અગ્રણી મુકેશ શુક્લ અને તેમના પુત્ર પિનાકિન શુક્લના નિવાસ સ્થાને હુમલો થતા ચકચાર મચી છે મુકેશ શુક્લના નિવાસ સ્થાને રાત્રિના સમયે 5 થી 6 લોકો દ્વારા ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી ત્યાર બાદ ઘર પર પથ્થરમારો આ હિચકારા હુમલા વખતે ઘરમાં ફક્ત મહિલાઓ જ હાજર હતી પિનાકિન શુક્લ અને નિવૃત શિક્ષક વચ્ચે થોડા દિવસ પહેલા ઝઘડો થયો
Related Posts
*ખેલમહાકુંભ ૩.૦ અંતર્ગત ગોધરા ખાતે ભાઇઓ અને બહેનો માટેની તાલુકાકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઇ*
*ખેલમહાકુંભ ૩.૦ અંતર્ગત ગોધરા ખાતે ભાઇઓ અને બહેનો માટેની તાલુકાકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઇ* એબીએનએસ, ગોધરા (પંચમહાલ):: રમતગમત યુવા અને સાંસ્કૃતિક…
#આપણી_સંસ્કૃતિ_આપણી_અમર_કથાઓ #જલારામ_જયંતિ 21/11/2020. – નીતિન ભટ્ટ.
#દેનારો_તું_જગત_ને_વરદાન_પણ #જલા_કેરે_આંગણે_લેવા_ઉભો_દાન સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે…
*ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરના અધ્યક્ષસ્થાને ડોકવા ખાતે કૃષિમેળો યોજાયો*
*ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરના અધ્યક્ષસ્થાને ડોકવા ખાતે કૃષિમેળો યોજાયો* એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ):* ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરા તાલુકાના…
