નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમને આજે મોદી સરકાર 2.0 નું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં અનેક પ્રકારની જાહેરાતો કરવામાં આવી છે. જો કે વિપક્ષે આ બેજટને લઈને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.જાણીએ કોણો શું કહ્યું રાહુલ ગાંધીએ કહ્યું કે, મુખ્ય મુદ્દો બેરોજગારી છે. મેં આ બજેટમાં તેવો કોઈ રણનીતિક વિચાર જોયો નથી, જેથી યુવાઓને રોજગારી મળે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આટલા લાંબા બજેટમાં માત્ર આંકડાનો જુમલો હતો. વારંવાર વસ્તુ રિપીટ થતી હતી. તેમણે કહ્યું કે, સરકારને ખ્યાલ છે શું થઈ રહ્યું છે? અર્થવ્યવસ્થા ક્યાં જઈ રહી છે?
Related Posts
*ગુજરાત ATS નો મોટું સૌથી ગુપ્ત ઓપરેશન. પોરબંદરથી 4 લોકોની ધરપકડ. એક મહિલા સુરતની..*
*ગુજરાત ATS નો મોટું સૌથી ગુપ્ત ઓપરેશન. પોરબંદરથી 4 લોકોની ધરપકડ. એક મહિલા સુરતની..* જીએનએ અમદાવાદ: ગુજરાત ATSની પોરબંદરમાં મોટી…
જીપીએસસી દ્વારા યોજાનારી વિવિધ પરીક્ષાને પગલે કેન્દ્ર આસપાસ પ્રવેશ ઉપર પ્રતિબંધ પરીક્ષા કેન્દ્રો પાસે આવેલા ઝેરોક્સ,કોપીયર મશીન બંધ રાખવા માટે આદેશ
ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આગામી તા. ૨૧ માર્ચના રોજ લેવાનારી ગુજરાત વહીવટી સેવા વર્ગ ૧, ગુજરાત મુલ્કી સેવા…
⭕ *ગુજરાતમાં નવા 925 પોઝિટિવ કેસ નોંધાયા,10 લોકોનાં મોત ,791 લોકો ડિસ્ચાર્જ*
⭕ *ગુજરાતમાં નવા 925 પોઝિટિવ કેસ નોંધાયા,10 લોકોનાં મોત ,791 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 226,અમદાવાદ 173,વડોદરા 77,ભાવનગર 61,રાજકોટ…
