નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમને આજે મોદી સરકાર 2.0 નું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં અનેક પ્રકારની જાહેરાતો કરવામાં આવી છે. જો કે વિપક્ષે આ બેજટને લઈને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.જાણીએ કોણો શું કહ્યું રાહુલ ગાંધીએ કહ્યું કે, મુખ્ય મુદ્દો બેરોજગારી છે. મેં આ બજેટમાં તેવો કોઈ રણનીતિક વિચાર જોયો નથી, જેથી યુવાઓને રોજગારી મળે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આટલા લાંબા બજેટમાં માત્ર આંકડાનો જુમલો હતો. વારંવાર વસ્તુ રિપીટ થતી હતી. તેમણે કહ્યું કે, સરકારને ખ્યાલ છે શું થઈ રહ્યું છે? અર્થવ્યવસ્થા ક્યાં જઈ રહી છે?
Related Posts
કર્ણાવતી પશ્ચિમ ફોટો વિડીયો એસોસિએશન તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
Karnavati Paschim Photo Video Association તરફથી આજે Indian Red Cross Socity ના બ્લડ ડોનેશન કેમ્પમા જે જે મિત્રોએ બ્લડનુ ડોનેશન…
*મહારાષ્ટ્રમાં કોરોનાથી બચવા તમામ સરકારી ઓફિસમાં AC બંધ*
કોરોના વાયરસના કારણે મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત થયુ છે. આ રાજ્યમાં કોરોનાપોઝિટિવ દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. જેના પગલે સરકારે…
PCB ને વધુ એક સફળતા. નરોડામાંથી 324 બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો.
PCB ને વધુ એક સફળતા નરોડા માંથી 324 બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો GIDC પાસેથી 1,29,000ના દારૂ ઝડપી પાડયો 2…
