નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમને આજે મોદી સરકાર 2.0 નું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં અનેક પ્રકારની જાહેરાતો કરવામાં આવી છે. જો કે વિપક્ષે આ બેજટને લઈને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.જાણીએ કોણો શું કહ્યું રાહુલ ગાંધીએ કહ્યું કે, મુખ્ય મુદ્દો બેરોજગારી છે. મેં આ બજેટમાં તેવો કોઈ રણનીતિક વિચાર જોયો નથી, જેથી યુવાઓને રોજગારી મળે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આટલા લાંબા બજેટમાં માત્ર આંકડાનો જુમલો હતો. વારંવાર વસ્તુ રિપીટ થતી હતી. તેમણે કહ્યું કે, સરકારને ખ્યાલ છે શું થઈ રહ્યું છે? અર્થવ્યવસ્થા ક્યાં જઈ રહી છે?
Related Posts
*અમદાવાદ કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનની બેઠક યોજાઈ*
*અમદાવાદ કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનની બેઠક યોજાઈ* અમદાવાદ, સંજીવ રાજપૂત: ‘ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશન’ અંતર્ગત જિલ્લા…
કચેરીના મકાનના છતની લીકેજની મુશ્કેલી સંપૂર્ણ દૂર કરાઇ
દેડીયાપાડા પેટા તિજોરી કચેરીના મકાનના છતની લીકેજની મુશ્કેલી સંપૂર્ણ દૂર કરાઇ રાજપીપલા,તા,5 નર્મદા જિલ્લાની દેડીયાપાડા પેટા તિજોરી કચેરીના મકાનની છતમાંથી…
કોંગ્રેસ અગ્રણી ભલાભાઇ પગી નાટકીય રીતે પોલીસ સમક્ષ હાજર
ગોધરા: શહેરા તાલુકાના નાડા ગામના કોગ્રેસના અગ્રણી રંગીતભાઇ ઉર્ફે ભલાભાઇ પગી ચાર માર્ચે વાહેલી સવારે ગુમ થયા હતા. તેઓ ગુમ…
