કોમોડિટી વર્લ્ડ અને કૃષિપ્રભાતના તંત્રી મયૂર મહેતાના જણાવ્યા મુજબ કૃષિપ્રધાન ભારતની ૬૦ ટકા પ્રજા ખેતી અને તેને સંલગ્ન ક્ષેત્ર સાથે સંકળાયેલી છે, ભારતને પાંચ ટ્રિલિયન (લાખ કરોડ) ડૉલરની ઇકોનોમી બનાવવાનાં અને ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાનાં સપનાં આમપ્રજાને દેખાડવામાં આવ્યાં છે ત્યારે બજેટમાં ક્રાંતિકારી પગલાંની જાહેરાત થવાની અપેક્ષા હોવી સ્વાભાવિક છે, પણ કમનસીબે નાણાપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટમાં કોઇ ક્રાંતિકારી પગલાં લેવાયાં નથી. ૧૬ મુદ્દાના એક્શન પ્લાનમાં બે-ત્રણ મુદ્દાઓ અને કૃષિ વાવેતર તથા એક્સપોર્ટ-ઇમ્પોર્ટના ડેટાને સચોટ કરવાની જાહેરાત કરાઇ; તે સિવાય કૃષિ ક્ષેત્રનો ઠોસ અને લાંબાગાળાનો વિકાસ થાય તેવી કોઇ જાહેરાત કરાઇ નથી.
Related Posts
અમદાવાદમા AMCએ હેર સલૂન બંધ કરાવ્યા
અમદાવાદમા AMCએ હેર સલૂન બંધ કરાવ્યા છે, હમણા બહાર હેર કટિંગ કરાવવાનુ ટાળવુ 🙏
નવરાત્રીને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
નવરાત્રીને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામુંગરબા રમવા રસીના બંને ડોઝ લેવા ફરજિયાતસોસાયટીમાં 12 વાગ્યા સુધી રમી શકાશે ગરબાપાર્ટી પ્લોટમાં ગરબા નહીં…
શેરબજારમાં 850 પોઇન્ટનો કડાકો
શેરબજારમાં 850 પોઇન્ટનો કડાકો સેન્સેકસ 50 હજારની અંદર સેન્સેકસ 49928.87 પોઇન્ટ પર નિફ્ટીમાં 235 પોઇન્ટનો કડાકો નિફ્ટી 14792.40 પોઇન્ટ પર
