હેલ્મેટની બાબતમાં સરકાર માટે બન્ને તરફ મુશ્કેલી જેવી સ્થિતિ થઈ છે. એક તરફ કાનૂની સ્થિતિ મજબૂત છે. બીજી તરફ ફરજીયાત હેલ્મેટથી લોકો નારાજ થાય તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના વર્ષમાં જ સરકારના પક્ષે સહન કરવુ પડે તેવા સંજોગો છે. સરકાર આમાથી રસ્તો કાઢવા પ્રયાસ કરી રહી છે. હેલ્મેટના કાયદાનો અમલ થાય પરંતુ પોલીસ તેને ઝુંબેશ તરીકે ન ઉપાડે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાય તેવા સંજોગો છે. હેલ્મેટના મુદ્દે સરકાર જનજાગરણ માટે પ્રયાસ કરશે. ગઈકાલ પછી આજની સ્થિતિએ હેલ્મેટ બાબતે ખરેખર સાચુ શું ? તેની સરકારે કોઈ સત્તાવાર સ્પષ્ટતા ન કરતા લોકોમાં દ્વિધા પ્રવર્તે છે. હેલ્મેટ સંબંધી સરકારના જ બે ખાતા વાહન વ્યવહાર અને ગૃહ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ હોવાનું દેખાય આવે છે.
Related Posts
શામળાજી નજીક વાંદીયોલના ડુંગર પર આગ
ભિલોડા: અરવલ્લી જિલ્લામાં આવેલા ડુંગર અને જંગલમાં આગ લાગવાની ઘટનાઓમાં પર્યાવરણ સાથે માનવ વસાહત માટે ભયજનક બની રહી છે. અરવલ્લી…
*ગુજરાતમાં નવા 861 પોઝિટિવ કેસ નોંધાયા,15 લોકોનાં મોત ,429 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં સુરત 307,અમદાવાદ 162
⭕ *ગુજરાતમાં નવા 861 પોઝિટિવ કેસ નોંધાયા,15 લોકોનાં મોત ,429 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં સુરત 307,અમદાવાદ 162,વડોદરા 68,ગાંધીનગર…
बनासकांठा यात्राधाम अंबाजी में 8 से 10 अपैल मनाया जाएगा शक्तिपीठ परिक्रमा महोत्सव।
बनासकांठा यात्राधाम अंबाजी में 8 से 10 अपैल मनाया जाएगा शक्तिपीठ परिक्रमा महोत्सव।
