કેચ મી ઈફ યુ કેનઃ 4 વર્ષમાં 20 કંપનીમાં એકાઉન્ટન્ટ બની ચેક ચોરીને ચીટિંગ, પિતા-પુત્રનો ભાંડો છેવટે ફૂટ્યો.

કેચ મી ઈફ યુ કેન’ આ અંગ્રેજી ફિલ્મ જોઈને ચીટર પિતા-પુત્ર બેલડીએ 20 કંપનીમાં એકાઉન્ટન્ટ બનીને ચેક ચોરીને લાખો રૂપિયાની…

મુખ્ય સમાચાર.

*પેટાચૂંટણીનો જંગ જીતવા મંત્રીઓનો સોપી જવાબદારી* ભાજપ સરકારના 8 મંત્રીઓને જુદી-જુદી આઠ વિધાનસભાની જવાબદારી સોપવામાં આવશે ભાજપ દ્વારા અત્યારે,અબડાસા બેઠક…

બ્રેકિંગ ન્યુઝ..ગુજરાત હાઇકોર્ટના નામાંકિત ધારાશાસ્ત્રી સૂર્યપ્રકાશ રાજુ સુપ્રીમ કોર્ટમાં બન્યા એડિશનલ સોલિસિટર જનરલ..

બ્રેકિંગ ન્યુઝ..ગુજરાત હાઇકોર્ટના નામાંકિત ધારાશાસ્ત્રી સૂર્યપ્રકાશ રાજુ સુપ્રીમ કોર્ટમાં બન્યા એડિશનલ સોલિસિટર જનરલ.. સુપ્રીમ કોર્ટમાં આટલી મોટી પોસ્ટ ઉપર પહોંચનારા…

અમદાવાદ.શાહીબાગ પોલીસે જુગારધામ ઝડપ્યું નીલકંઠ મહાદેવની ચાલીમાંથી જુગાર રમતાં 12 આરોપી ઝડપાયા

અમદાવાદ.શાહીબાગ પોલીસે જુગારધામ ઝડપ્યું નીલકંઠ મહાદેવની ચાલીમાંથી જુગાર રમતાં 12 આરોપી ઝડપાયા પોલીસે મોબાઈલ ફોન,વાહન સહિત 88,000નો મુદ્દામાલ કબ્જે કર્યો

અમદાવાદ બીઆરટીએસ પાસે તેની બસો દ્વારા થયેલા અકસ્માતોની માહિતી નથી.!

અમદાવાદમાં દોડતી જનમાર્ગની બીઆરટીએસ બસો દ્વારા ઘણા અકસ્માતો થાય છે. આ અંગે આરટીઆઈ એકટિવિસ્ટ યશ મકવાણાએ માહિતી માંગી હતી. પરંતુ…

ચીન મુદ્દે ભારતનો મોટો નિર્ણય. 59 ચાઈનીઝ એપ પર ભારતે પ્રતિબંધ લગાવ્યો.

ચીન મુદ્દે ભારતનો મોટો નિર્ણય. 59 ચાઈનીઝ એપ પર ભારતે પ્રતિબંધ લગાવ્યો બન્ને દેશો વચ્ચે તણાવ મુદ્દે ચીનને ઝટકો મોદી…

અનલોક-2 જાહેર 31જુલાઈ સુધી શાળા બંધ. રાત્રે 10 થી સવારે 5 સુધી રહેશે કરફ્યુ. સિનેમાં ઘર, જિમ અને ક્લબ ટૂંક સમયમાં ખૂલશે………. સુત્રો

અનલોક-2 જાહેર 31જુલાઈ સુધી શાળા બંધ રાત્રે 10થી સવારે 5 સુધી રહેશે કફર્યું સિનમાં ઘર, જિમ અને ક્લબ ટૂંક સમયમાં…

હીરાના વેપારીએ છ કરોડમાં ઉઠમણું કર્યું અને વિડીયો વાયરલ કર્યો કે જીવતા રહેશું તો ચુકવણું કરીશું.

સુરત શહેરમાં હીરા ઉદ્યોગનો કારોબાર હજુ રાબેતા મુજબ થયો નથી ત્યાં રફ ડાયમંડના એક વેપારીએ ઉઠમણું કરતા નાના વેપારીઓ અને…

અમદાવાદ એરપોર્ટ પર સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા. ટર્મિનલમાંથી બહાર નીકળતા મુસાફરોને ઘેરી વળતા રિક્ષાચાલકો.

લગભગ બે મહિના સુધી બંધ રહ્યા બાદ ૨૫મી મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થતા અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો ની અવર -જવર…

⭕ *ગુજરાતમાં નવા 626 પોઝિટિવ કેસ નોંધાયા,19 લોકોનાં મોત ,440 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદમાં 236

⭕ *ગુજરાતમાં નવા 626 પોઝિટિવ કેસ નોંધાયા,19 લોકોનાં મોત ,440 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદમાં 236,સુરતમાં 206,વડોદરામાં 50,પાટણમાં…