ગાંધીનગર LRDmale આંદોલનના પગલે સચિવાલય ગેટ પર સુરક્ષા વધારાઈ ચ રોડ પરના ગેટ બંધ રાખવામાં આવ્યા.. અત્યાર સુધી 10 કરતા વધુ લોકોની કરાઈ અટકાયત.. મહિલાઓની જેમ પુરુષોની પણ સંખ્યા વધારવા માંગ

ગાંધીનગર LRDmale આંદોલનના પગલે સચિવાલય ગેટ પર સુરક્ષા વધારાઈ ચ રોડ પરના ગેટ બંધ રાખવામાં આવ્યા.. અત્યાર સુધી 10 કરતા…

મેઘદૂતનું મેનેજમેન્ટ. – દેવલ શાસ્ત્રી.

અષાઢસ્ય પ્રથમ દિવસે…. આ પંક્તિ આપણા હૈયા પર છે… મહાન કાલીદાસનું એકસો વીસ જેટલા શ્લોક ધરાવતું મહાકાવ્ય મેઘદૂતની અષાઢસ્ય પ્રથમ…

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતશાહ આજે રાત્રે અમદાવાદ આવશે.. કાલે સવારે ભગવાન જગન્નાથજી ના દર્શન કરી મંગળા આરતીમાં પરિવાર સાથે હાજર રહશે..

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતશાહ આજે રાત્રે અમદાવાદ આવશે.. કાલે સવારે ભગવાન જગન્નાથજી ના દર્શન કરી મંગળા આરતીમાં પરિવાર સાથે હાજર…

ફાધર નાં ડે નથી હોતા એમના તો યુગ હોય છે.

☘ફાધર્સ ડે નિમિત્તે એષા દાદાવાલા દ્ગારા વખાયેલો સુંદર લેખ આ માણસ ઘરમાં સૌથી વધારે ઇગ્નોર થતો હોય છે. એ સવારે…

વર્ષોના વર્ષો વીતી જતા છતાં અમારા માતા-પિતા ના પાવન પગલા ક્યારેય અમારી સ્કૂલ તરફ પડતા ન હતા.

સાચે જ ધોરણ પાંચ સુધી સિલેટ ની પટ્ટી ચાટવાથી કેલ્શિયમ ની ઉણપ પૂરી કરવી એ કાયમી ટેવ હતી પણ ખબર…

આતંકીઓ કાશ્મીરથી રાજધાની દિલ્હીમા ઘુસ્યા હોવાની આંશકા. સુત્રો દ્વારા મળતી માહિતી અને દિલ્હી પોલીસે તમામ બોંડર પર ચેકીંગ હાથ ધર્યું.

આતંકીઓ કાશ્મીરથી રાજધાની દિલ્હીમા ઘુસ્યા હોવાની આંશકા. સુત્રો દ્વારા મળતી માહિતી અને દિલ્હી પોલીસે તમામ બોંડર પર ચેકીંગ હાથ ધર્યું.

રથયાત્રા સંદર્ભે જગન્નાથ મંદિરમાં પ્રદિપસિંહ જાડેજા, DGP સહિત મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજાઇ.

#RathYatra સંદર્ભે જગન્નાથ મંદિરમાં પ્રદિપસિંહ જાડેજા, DGP સહિત મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ મહંત દિલીપદાસજીએ કહ્યું…

ગઢડા જૂના સ્વામિનારાયણ મંદિરના બે સંતો અને સત દેવીદાસ આશ્રમના સાધુ સામે બોટાદની મહિલાએ વારંવાર દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવી.

બોટાદમાં રહેતી મહિલાએ દામનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ સાધુઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં દુષ્કર્મનો આરોપ લગાવતાં મહિલાએ લાઠીના નારણનગર…

સૂર્ય ગ્રહણ આજે રોમાન્સ છે તેના ભિન્ન ભિન્ન વલોય મસ્ત મજાના છે તેની 12=05 P M તસવીર અદભુત નઝારો. – ફોટો ભાટી એન ફોટો જર્નાલિસ્ટ.

સૂર્ય ગ્રહણ આજે રોમાન્સ છે તેના ભિન્ન ભિન્ન વલોય મસ્ત મજાના છે તેની 12=05 P M તસવીર અદભુત નઝારો…. ફોટો…

મુખ્ય સમાચાર.

*ગુજરાત હાઈકોર્ટે રથયાત્રા કરી રદ્દ* અમદાવાદમાં રથયાત્રા કાઢવા મામલે રોક લગાવી છે. વાઇરસની મહામારીના કારણે વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ ભગવાનની ૧૪૩મી રથયાત્રાને…