ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી.

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 21 ઓગસ્ટથી શરૂ થનારી ઓફલાઇન પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ઓફલાઇન પરીક્ષાની નવી…

અક્ષરધામ – ગાંધીનગર ની પવિત્ર માટી રામમંદિર નિર્માણ માટે પૂજય સંતોના કરકમલો દ્વારા વિહિપને અર્પણ કરી.

🇦🇹 📿 અક્ષરધામ – ગાંધીનગર ની પવિત્ર માટી રામમંદિર નિર્માણ માટે પૂજય સંતોના કરકમલો દ્વારા વિહિપ ને અર્પણ કરી 📿…

સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કોન્ટ્રાકટ કર્મચારીઓનું શોષણ થતું અટકાવવા આરોગ્ય સચિવને આવેદનપત્ર આપવામાં આવ્યું,

સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કોન્ટ્રાકટ કર્મચારીઓ નું શોષણ થતું અટકાવવા સર્વ સમાજ સેના દ્વારા આરોગ્ય સચિવ ને આવેદનપત્ર આપવામાં આવ્યું,

અવશ્ય વાંચો : કારની દફનવિધિ.

બ્રાઝીલના સૌથી અમીર અને શક્તિશાળી લોકોમાંના એક ચિક્વિન્હો સ્કાર્પાએ પોતાની સાત કરોડ રૂપિયાની ‘બેંટલે’ કાર દફનાવવાની ઘોષણા કરી હતી. તેણે…

જામનગરમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં જામનગરમાં ૩૬ મી.મી

જામનગરમાં જિલ્લામાંસાર્વત્રિક વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં જામનગરમાં ૩૬ મી.મી જોડીયામાં ૪૨ મી.મી લાલપુરમાં ૭૫મી ધ્રોલમાં ૮૭ મી.મી કાલાવડમાં 99 mi…

*શ્રીગુસાઈજીના ૨૫૨ વૈષ્ણવોની વાર્તા પ્રસંગ ૨ છીતસ્વામી ચોબાની વાર્તા* *પ્રસંગ ૧*

*પ્રસંગ ૧* આ છીતસ્વામી મથુરાજીમાં રહેતા હતા. અહીંયા બીજા પાંચ ચોબા રહેતા હતા. તે ઘણા લુચ્ચા હતા. અને ઠગાઈ કરતા.છીતુ…

⭕ *ગુજરાતમાં નવા 725 પોઝિટિવ કેસ નોંધાયા,18 લોકોનાં મોત ,486 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં સુરતમાં 254,અમદાવાદમાં 177,વડોદરામાં 64,રાજકોટમાં 42,વલસાડમાં 18,ભરૂચમાં 15,ખેડામાં 12,પાટણમાં 11,જૂનાગઢમાં 13,ગાંધીનગરમાં 11,મહેસાણામાં 9,સુરેન્દ્રનગરમાં 9,ભાવનગરમાં 16,તાપીમાં 9,બનાસકાંઠામાં 8,સાબરકાંઠામાં 8,દાહોદમાં…

ચરણારવિંદનો શો મહિમા છે? શા માટે આપણે ચરણસ્પર્શ કરીએ છીએ? શા માટે દંડવત કરીએ છીએ?

શ્રીમહાપ્રભુજી શ્રીભાગવત પરનાં ‘શ્રીસુબોધિનીજી’માં અનેક સ્થળે પ્રભુનાં ચરણારવિંદનું સ્વરૂપ અને મહિમા સમજાવે છે. તમને શ્રીમહાપ્રભુજીનાં વચનોમાં પૂર્ણ શ્રદ્ધા હોય તો…