ધોરણ-10 એસ.એસ.સી.માં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન અપાશે

ગુજરાતના ધોરણ-10 એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓના હિતમાં કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લેતાં ધોરણ-10 એસ.એસ.સી.માં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ…

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ખાતે ભંયકર આગ લાગી લાલ દરવાજા એલિસ બ્રિજ ના છેડે.

*બ્રેકિંગ ન્યૂઝ* અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ખાતે ભંયકર આગ લાગી લાલ દરવાજા એલિસ બ્રિજ ના છેડે. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે…

આ વર્ષે અખાત્રીજના દિવસે લગ્નાદિ માંગલિક કાર્યો માટેનું શુભ-શુદ્ધ મુહૂર્ત નથી.

કાલે અક્ષય તૃતીયામા વણ જોયું મુહર્તમા શુભ કાર્યો કરવાનો દિવસ હોવા છતાં નર્મદામા કોરોનાના કારણે લગ્ન સમારંભો ફીકા પડશે. નવા…

ટ્રેલર અને ટેમ્પા વચ્ચે અકસ્માત

સાગબારા તાલુકાના કોડબા ગામ પાસેબે ટ્રેલર અને ટેમ્પા વચ્ચે અકસ્માત ટ્રેલર પલ્ટી ખાઈ જતા ટ્રેલરમાંથી સેનેટરી વેરનો જથ્થો રોડ પર…

કોવિડ-૧૯ ના સંક્રમણને અટકાવવાકલેકટરે નવું જાહેરનામુ બહાર પાડ્યું

નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ના સંક્રમણને અટકાવવાકલેકટરે નવું જાહેરનામુ બહાર પાડ્યું લગ્નપ્રસંગમા મહત્તમ ૫૦ (પચાસ)થી વધુ નહીં અને મરણ પ્રસંગ મા…

કોરોના-કોવિડ19 સંક્રમણથી માતાપિતા ગુમાવનારા અનાથ-નિરાધાર થયેલા બાળકને રાજ્ય સરકાર માસિક રૂપિયા 4000 ની સહાય આપશે*.

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીનો અનાથ-નિરાધાર થયેલા બાળકો માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય*• *કોરોના-કોવિડ19 સંક્રમણથી માતાપિતા ગુમાવનારા અનાથ-નિરાધાર થયેલા…

સેલ્ફ ફાઇનાન્સ યોજના હેઠળ જુનિયર ડિવિઝન / જુનિયર વિંગ કેડેટ્સ માટે વધારાની 3721 જગ્યાઓ ફાળવવામાં આવી

સેલ્ફ ફાઇનાન્સ યોજના હેઠળ જુનિયર ડિવિઝન / જુનિયર વિંગ કેડેટ્સ માટે વધારાની 3721 જગ્યાઓ ફાળવવામાં આવી અમદાવાદ: ભારત સરકારે જુનિયર…

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી તરીકે સેવા રત્ન અને શિક્ષણવેદ નિપા પટેલની નિમણુંક કરવામાં આવી

*ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી તરીકે સેવા રત્ન અને શિક્ષણવેદ નિપા પટેલની નિમણુંક કરવામાં આવી* અરવલ્લી: ભારતીય જનતા…

રમઝાન માસમાં રોઝા રાખી દરરોજ પીપીઈ કીટમાં કલાકો સુધી મુશ્કેલ દાયિત્વ નિભાવતા ઝેબાબેન ચોખાવાલા

*૧૪ મી મે રમઝાન ઇદ: ધન્ય છે ઝેબા બહેન. સાડા ત્રણ વર્ષની દિકરી અને માતા કેન્સરગ્રસ્ત હોવા છતાં આખા રમઝાન…

વેક્સિનના બે ડોઝ વચ્ચે 12 થી 16 અઠવાડિયાનું અંતર ફરજિયાત.

કોવિડશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચે 12 થી 16 અઠવાડિયાનું (એટલે કે 84 થી 112 દિવસનું) અંતર ફરજિયાત. આરોગ્ય મંત્રાલયની એક્સપર્ટ…