કેવડીયામાં ટેન્ટસીટી નં-૨ માં મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લિ. દ્વારા સરકારી ખરાબાની જમીનમાં અનધિકૃત કબજો કરી વાણિજ્ય હેતુસર કરાયેલ બાંધકામને તાત્કાલિક અસરથી દૂર કરવા ગરૂડેશ્વર મામલતદાર તરફથી ફટકારેલી નોટીસ

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : કેવડીયામાં ટેન્ટસીટી નં-૨ માં મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લિ. દ્વારા સરકારી ખરાબાની જમીનમાં અનધિકૃત કબજો કરી વાણિજ્ય…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ફી વધારા મુદ્દે યુ ટર્ન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ફી વધારા મુદ્દે યુ ટર્નકુલપતિ દ્વારા 10 ટકા ફી વધારો પાછો ખેંચાયોસૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિનું નિવેદનહાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ…

વિશ્વ હિન્દુ ધોબી મહાસભા ટીમ સમાજના ગરીબ વર્ગ સુધી પહોંચે છે

વિશ્વ હિન્દુ ધોબી મહાસભા ટીમ સમાજના ગરીબ વર્ગ સુધી પહોંચે છે કોરાના રોગચાળાને ધ્યાનમાં રાખીને છેલ્લા બે વર્ષથી ધોબી સમાજની…

ગુજરાત ના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો.

હવામાન વિભાગે પણ આગામી 15થી 20 જુનની વચ્ચે રાજ્યમાં ચોમાસાના આગમનની આગાહી કરી છે. ત્યારે પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના અલગ…

છેલ્લા એક સપ્તાહથી સરદાર સરોવર નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા દરરોજ સરેરાશ રૂા.૨.૮ કરોડની કિંમતની ૧.૪૦ કરોડ યુનિટનું થઇ રહેલું વિજ ઉત્પાદન

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા છેલ્લા એક સપ્તાહથી સરદાર સરોવર નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા દરરોજ સરેરાશ રૂા.૨.૮ કરોડની કિંમતની ૧.૪૦…

ગાંધીનગર સ્ટેટમોનિટરિંગ સેલ ના ગોમતીપુર માં દરોડા

ગાંધીનગર સ્ટેટમોનિટરિંગ સેલ ના ગોમતીપુર માં દરોડા વિદેશી દારૂ સ્ટેટમોનિટરિંગ સેલે ઝડપી પાડ્યું છોટા હાથી ટેમ્પા માં ગુપ્ત ખાનું બનાવી…

વતનની વ્હારે: યુ.કે.માં વસતા ગુજરાતી સ્પાઇન સર્જને ૧૦ કન્સનટ્રેટર સિવિલ હોસ્પિટલ મોકલ્યા

*વતનની વ્હારે: યુ.કે.માં વસતા ગુજરાતી સ્પાઇન સર્જને ૧૦ કન્સનટ્રેટર સિવિલ હોસ્પિટલ મોકલ્યા* અમદાવાદ: કોરોનાની બીજી લહેરે દેશ આખા પર પોતાનો…

કેન્દ્રિય ગૃહ મંત્રીશ્રીની ગ્રાન્ટમાંથી સોલા સિવિલ અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલને ૫૦ પોર્ટેબલ બાયપેપ મશીન અપાયા

*કેન્દ્રિય ગૃહ મંત્રીશ્રીની ગ્રાન્ટમાંથી સોલા સિવિલ અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલને ૫૦ પોર્ટેબલ બાયપેપ મશીન અપાયા* અમદાવાદ: કોરોનાના કપરા સમયમાં દરેક…

રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા શોપિંગ કોમ્પલેક્ષ હેરકટિંગ સલૂન બ્યુટી પાર્લર માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂન થી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવા ની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા શોપિંગ કોમ્પલેક્ષ હેરકટિંગ સલૂન બ્યુટી પાર્લર માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક…