પીએસઆઇના ત્રાસથી યુવકે આપઘાત કર્યાનો આક્ષેપ

પીએસઆઇના ત્રાસથી યુવકે આપઘાત કર્યાનો આક્ષેપ ગીતામંદિર મજૂરગામ પાસે રહેતા ૪૦ વર્ષના યુવકે આજે મોડી રાત્રે દવા પીને આપઘાત કર્યો…

કોરોના કાળમા નર્મદાનાદિવંગત થયેલા ત્રણ યુવા પત્રકારોને શ્રદ્ધાંજલિ પાઠવવા પ્રેસ ક્લબ નર્મદાએ રાજપીપલા ઉપરાંત તિલકવાડા અને ડેડીયાપાડા હોસ્પિટલમા ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ કરી સેવાદિવસ ઉજવ્યો

કોરોના કાળમા નર્મદાનાદિવંગત થયેલા ત્રણ યુવા પત્રકારોને શ્રદ્ધાંજલિ પાઠવવા પ્રેસ ક્લબ નર્મદાએ રાજપીપલા ઉપરાંત તિલકવાડા અને ડેડીયાપાડા હોસ્પિટલમા ફ્રૂટ અને…

છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ સાગબારા તાલુકામાં-૩૭ મિ.મિ દોઢ ઇંચ .

છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ સાગબારા તાલુકામાં-૩૭ મિ.મિ દોઢ ઇંચ . અનેડેડીયાપાડા, તિલકવાડામા એક ઇંચ વરસાદ નર્મદા ડેમની વધતી જતી…

તાલુકા પંચાયત કચેરીના તલાટી ક્રમ મંત્રી ઉપર હુમલો

જીતનગર ગ્રામ પંચાયત ઓફિસમા બબાલ તાલુકા પંચાયત કચેરીના તલાટી ક્રમ મંત્રી ઉપર હુમલો જીતનગરગ્રામ પંચાયત ઓફિસ ખાતે જાહેર કાર્યો બજાવી…

પાકિસ્તાનના મોટા આતંકી મોડ્યુલનો પર્દાફાશ

પાકિસ્તાનના મોટા આતંકી મોડ્યુલનો પર્દાફાશ,દિલ્હીમાંથી પાકિસ્તાનના બે સહિત કુલ 6 આતંકીઓની ધરપકડઆતંકીઓ પાસેથી મળી આવ્યા હથિયારદિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પાર…

ગુજરાતમા સરકાર બદલાયા પછી સૌરાષ્ટ્રમા તારાજી

ગુજરાતમા સરકાર બદલાયા પછી સૌરાષ્ટ્રમા તારાજી, આજે હમણા જૂના સચિવાલયમા વિજળી પડી અને ૪૦ આસપાસના વ્યક્તિનુ મોત થયુ છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ભારે વરસાદ થી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી વરસાદ થી તેમને થયેલા નુકશાન ની વિગતો ગ્રામજનો સાથે સંવેદના પૂર્વક પ્રત્યક્ષ સાંભળીને મેળવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ભારે વરસાદ થી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત…

જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ.

જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ભારે વરસાદ થી સૌથી વધુ અસર પામેલા…

ગાંધીનગર જૂની સચિવાલયનો બનાવ, સચિવાલયની અંદર ઝાડ નીચે બેઠેલા એક વ્યક્તિ પર વીજળી પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગાંધીનગર જૂની સચિવાલયનો બનાવ, સચિવાલયની અંદર ઝાડ નીચે બેઠેલા એક વ્યક્તિ પર વીજળી પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત, વીજળીનો ચમકારો થતા…

જામનગર ખાતે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા. મેયર અને ડેપ્યુટી મેયર પણ જોડાયા.

ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી, વિવિધ વિસ્તારોમાં જઈ જાત તપાસ કરી લોકોને થયેલ નુકસાન વગેરેની માહિતી મેળવી હતી…