ગુજરાતમાં નવા 398 પોઝિટિવ કેસ નોંધાયા,21 લોકોનાં મોત ,454 લોકોને ડિસ્ચાર્જ કરાયા.

⭕ નવા 398 કેસમાંથી અમદાવાદમાં 278,સુરત 41,વડોદરા 25,ગાંધીનગર 10,મહેસાણા-ગીર સોમનાથ 8,સાબરકાંઠા 6,બનાસકાંઠા 4,પાટણ-બોટાદ-જામનગર 3,પંચમહાલ-અરવલ્લી-સુરેન્દ્રનગર 2,આણંદ-કચ્છ-મોરબી 1 કેસ નોંધાયો ● રાજ્યમાં…

મુખ્ય સમાચાર.

*ધનવાનને ઝડપી અને ગરીબને મળે છે મોડો ન્યાય સુપ્રીમના ન્યાયાધિશે ઉઠાવ્યા સવાલો* દેશની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ દીપક ગુપ્તાએ નિવૃત્ત…

10 કિલો સોનુ પહેરી રાખતો ગોલ્ડમેન નામે જાણીતા પુણેના સમ્રાટ મોઝેનું 39 વરસની વયે હાર્ટ એટેકથી અવસાન.

ગોલ્ડ મેન નામે જાણીતા પુણેના સમ્રાટ મોઝેનું 39 વરસની વયે હાર્ટ એટેકથી અવસાન થયું છે. સમ્રાટ 10 કિલો સોનુ પહેરી…

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા ૩૯૪. રાજ્યમાં ૨૩ દર્દીના મોત. ૨૧૯ દર્દીને ડિસ્ચાર્જ કરાયા.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા ૩૯૪ રાજ્યમાં ૨૩ દર્દીના મોત ૨૧૯ દર્દીને ડિસ્ચાર્જ કરાયા અમદાવાદમાં કોરોનાના ૨૦…

કોરોનામાં ટેલિફોનિક બેસણાંની પરંપરા શરૂ કરીને પણ લોકડાઉન નું ચુસ્ત પાલન કરતાં અમદાવાદીઓ.

ટેલિફોનિક બેસણું* પરમ કૃપાળુ પરમાત્માના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે, *જય ગુરુદેવ ડીઝીટલ વર્લ્ડ ના હાર્દિક ધડૂકના પિતાશ્રી વિનુભાઈ* ના આત્માને…

જૂનાગઢમાં ધરતીકંપનો આંચકો છે.4.4ની તીવ્રતા,ભૂંકપનું કેન્દ્રબિંદુ માંગરોળથી 44 કિલોમીટર દૂર, બપોરે 3.36 કલાકે અનુભવાયા બે આંચકા

જૂનાગઢમાં ધરતીકંપનો આંચકો છે… 4.4ની તીવ્રતા, ભૂંકપનું કેન્દ્રબિંદુ માંગરોળથી 44 કિલોમીટર દૂર, બપોરે 3.36 કલાકે અનુભવાયા બે આંચકા

શાહપુરમાં પોલીસ પર પથ્થરમારનો મામલો 17 ઈસમો સામે નોંધાઈ ફરિયાદ ધરપકડ કરવામાં આવી.

અમદાવાદ શાહપુરમાં પોલીસ પર પથ્થરમારનો મામલો 17 ઈસમો સામે નોંધાઈ ફરિયાદ ધરપકડ કરવામાં આવી ડિઝાસ્ટર મેનેજમનેટ એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ…

BREAKING: પાટનગર ગાંધીનગર શહેરમાં પણ હવે સંપૂર્ણ લોકડાઉન કરાશે.. માત્ર દૂધ-દવાની દુકાનો ખુલશે

BREAKING: પાટનગર ગાંધીનગર શહેરમાં પણ હવે સંપૂર્ણ લોકડાઉન કરાશે.. માત્ર દૂધ-દવાની દુકાનો ખુલશે