*ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે અમદાવાદમાં અમીછાંટણા* શહેરના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાનું આગમન નિકોલ, નરોડા, બાપુનગર સહિતના વિસ્તારમાં વરસાદ.  

વન વિભાગ દ્વારા જામજોધપુર પંથકમાં ટ્રેકીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જીએનએ જામનગર : જામનગર જિલ્લામાં પ્રકૃતિ પ્રેમીઓ અને યુવા વર્ગમાં…