શહેરીજનો પરેશાન થતા સાંસદ ગિન્નાયા

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : રાજપીપલા ભૂગર્ભ ગટર યોજના ખોરંભે પડી. ઈજારદાર અધરૂ કામ છોડીને જતા રહયા બાદ બીજી એજન્સીએ પણ…

માસ્ક પહેર્યા વગર દસથી વધુ પેસેન્જરો બેસાડી જાહેરમાં નીકળતા જાહેરનામા ભંગની ફરિયાદ.

ગરૂડેશ્વર તાલુકાના ગોરા ત્રણ રસ્તે માસ્ક પહેર્યા વગર દસથી વધુ પેસેન્જરો બેસાડી જાહેરમાં નીકળતા જાહેરનામા ભંગની ફરિયાદ. રાજપીપળા,તા. 27 નર્મદા…

ભાજપના કાર્યકરો કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ ના પરિવારજનોને બે ટાઈમ ભોજન ની સેવા આપી રહ્યા છે 

નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ચાલુ કરેલ કોવીડ 19 હેલ્પલાઇન સેવા 7મા દિવસે પણ ચાલુ રહી અવિરત સેવા .  ભાજપના…

રાજ્યના ૨૯ શહેરોમાં રાત્રિ કરફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારની જાહેરાત.

• રાજ્યના ૨૯ શહેરોમાં રાત્રિ કરફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારની જાહેરાત. • આ નિયંત્રણ તા. ૨૮મી એપ્રિલ-૨૦૨૧ બુધવારથી…

લૉકડાઉન સોલ્યુશન નથી

લૉકડાઉન સોલ્યુશન નથી, લૉકડાઉનથી કેટલા લોકોનું એક ટાઈમનું જમવાનું છીનવાઇ જશે તમને ખબર છે? આ કોઈ જર્મની, ન્યૂઝીલેન્ડ કે લંડન…

આરોગ્ય તંત્રના છુપાવતા આંકડાઅને અસુવિધાઓ સામે
પ્રજામાં રોષ

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : રાજપીપલા સ્મશાન ગૃહમાં આજે વધુ ત્રણ કોરોના મૃતકોના અગ્નિ સંસ્કાર કરાયા. બે દિવસ માં 6અને એક…

ગુજરાતનાં પૂર્વ IAS સંજય ગુપ્તાનું નિધન

ગુજરાતનાં પૂર્વ IAS સંજય ગુપ્તાનું નિધનકોરોના સામેનો જંગ હાર્યા ગુપ્તાગુજરાત બહાર લખનઉમાં ચાલતી હતી સારવારIASમાંથી રાજીનામુ આપ્યા બાદ હોટેલ વ્યવસાયમાં…

1લી મે થી 18 થી 45 વર્ષની વયના લોકો માટે વિના મૂલ્યે કોરોના વેક્સિન અભિયાન માટે 1.50 કરોડ રસીકરણ ડોઝની વ્યવસ્થા અંગે રાજ્ય સરકાર દ્વારા લેવાયા નિર્ણયો..

1લી મે થી 18 થી 45 વર્ષની વયના લોકો માટે વિના મૂલ્યે કોરોના વેક્સિન અભિયાન માટે 1.50 કરોડ રસીકરણ ડોઝની…

રાજ્યના આરોગ્ય કમિશ્નરનો આદેશ: બોન્ડેડ તબીબો હાજર થાવ નહીં તો એપેડેમીક એક્ટ હેઠળ હાથ ધરાશે કાર્યવાહી

*રાજ્યના આરોગ્ય કમિશ્નરનો આદેશ: બોન્ડેડ તબીબો હાજર થાવ નહીં તો એપેડેમીક એક્ટ હેઠળ હાથ ધરાશે કાર્યવાહી* ગાંધીનગર: ગુજરાતમાં કોવીડના કેસમાં…