સિવિલ સત્તાધીશોએ બદલ્યો નિર્ણય

સુરત બ્રેક સિવિલ સત્તાધીશોએ બદલ્યો નિર્ણય સ્માર્ટ ફોન લઈ જવાનો નિર્ણય બદલ્યો સોશ્યલ મીડિયા અને મીડિયામાં લોકો રોષ પ્રગટ કર્યો…

આજે રાત્રે 08:30 વાગ્યે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું રાજ્યની પ્રજાને સંબોધન…. કોરોના સંક્રમણને જોતા મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવાય તેવી સંભાવના….

આજે રાત્રે 08:30 વાગ્યે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું રાજ્યની પ્રજાને સંબોધન…. કોરોના સંક્રમણને જોતા મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવાય તેવી સંભાવના….

ગૌશાળાઓને સહાય મુદ્દે આવતીકાલે કોબામાં ગુજરાતની 1500 જેટલી ગૌશાળાના સંચાલકોની એક બેઠક મળશે

ગૌશાળાઓને સહાય મુદ્દે આવતીકાલે કોબામાં ગુજરાતની 1500 જેટલી ગૌશાળાના સંચાલકોની એક બેઠક મળશે

વલસાડ જિલ્લાના ઉમરગામના બિલ્ડરનું અપહરણ કરી ખંડણી માંગનારા ગૂનાહિત તત્વોને ઝડપી ગુનો ઉકેલનારી પોલીસ ટીમને રૂ. ૧૦ લાખના પ્રોત્સાહક ઇનામની જાહેરાત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

ગુજરાત પોલીસના VISWAS વિશ્વાસ પ્રોજેકટ ફેઇઝ-1 ના સી.સી.ટી.વી કેમેરા સહિતની અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ૭પ૦ કિ.મી. સુધીના વિસ્તારના ૧૦૦૦ ઉપરાંત સી.સી.ટીવી…

સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો પાટણના વડાવલીથીરાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા રાજ્યવ્યાપી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

*મુખ્યમંત્રીશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં* *આ વર્ષના સુજલામ સુફલામ જળ અભિયાનમાં ૧૮,૫૯૦ જળસંચય કામો લોકભાગીદારીથી હાથ ધરી વધુ ર૦ હજાર લાખ ઘનફૂટ…

મોદી સરકારે વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય 12 કલાકમાં જ પાછો ખેંચાયો

કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં કરેલ ઘટાડનો નિર્ણય પરત ખેંચ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને આ…

અમદાવાદ શહેરકોટડા પોલીસ સ્ટેશનનો સ્થાનિકોએ કર્યો ઘેરાવ.

ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓથી સ્થાનિકો ત્રાહિમામ.. બુટલેગરે ધમકી આપતા મહિલાઓ અને સ્થાનિકો શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યા…

સુરતના હજીરા બંદરથી દીવ વચ્ચે ક્રૂઝ સેવાનો મોદી સરકારના મંત્રી મનસુખ માંડવીયાએ કરાવ્યો પ્રારંભ

સુરતના હજીરા બંદરથી દીવ વચ્ચે ક્રૂઝ સેવાનો મોદી સરકારના મંત્રી મનસુખ માંડવીયાએ કરાવ્યો પ્રારંભ

રાજ્યમાં આવતીકાલથી 2500 કેન્દ્રો પરથી 45 થી વધુ વયના તમામ લોકોને રસી આપવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે એક પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું છે કે, રસીકરણ ઝુંબેશનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી નમ્ર અપીલ…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો રાજ્યના સરકારી કર્મચારીઓ-ફીકસ પગારના કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય.

 *મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો રાજ્યના સરકારી કર્મચારીઓ-ફીકસ પગારના કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય.  *આવા…