કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં કરેલ ઘટાડનો નિર્ણય પરત ખેંચ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ગઈકાલે સમાચાર આવ્યા હતા કે નાણાંકીય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટર માટે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ હવે આ નિર્ણય પરત લેવામાં આવ્યો છે. નાણામંત્રીએ કહ્યું કે, આ આદેશ ભૂલથી આપવામાં આવ્યો હતો.
Related Posts
*📍સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યું સટ્ટાકાંડ*
*📍સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યું સટ્ટાકાંડ* વેસુ વિસ્તારમાંથી સટ્ટાકાંડ ઝડપાયું ડમી સીમકાર્ડથી ચાલતું હતું સમગ્ર કાંડ ક્રાઇમ બ્રાન્ચે…
કોરોના – હાલની પરિસ્થિતિ.
બ્રેકિંગ ન્યૂઝ: આજે અમદાવાદમાં નવા 7 પોઝિટિવ કેસ અમદાવાદમાં અત્યાર સુધી કુલ 38 કેસ પોઝિટિવ અત્યાર સુધી રાજ્યમાં કુલ 95…
અમરેલી : ભાજપ કાર્યકર્તાઓ અને પોલીસ સામસામે.
પોલીસ એ ભાજપના 2 કાર્યકરો ને પોલીસ એ માર મારતા મામલો બિચક્યો… આવતીકાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ વેક્સિનેશન કાર્યક્રમ…
