કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં કરેલ ઘટાડનો નિર્ણય પરત ખેંચ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ગઈકાલે સમાચાર આવ્યા હતા કે નાણાંકીય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટર માટે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ હવે આ નિર્ણય પરત લેવામાં આવ્યો છે. નાણામંત્રીએ કહ્યું કે, આ આદેશ ભૂલથી આપવામાં આવ્યો હતો.
Related Posts
ભરૂચ… બ્રેકિંગ ભરૂચ જીઆઇડીસી માં ભીષણ આગ ભરૂચ GIDCમાં આવેલ પ્લાસ્ટિક રિસાયકલિંગ કંપનીમા લાગી ભીષણ આગ. GPCB ઑફિસની સામે આવેલ…
ગુજરાત યુનિવર્સિટીએ મોક ટેસ્ટ પરીક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેર
ગુજરાત યુનિવર્સિટીએ મોક ટેસ્ટ પરીક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેર પ્રેક્ટિસ માટે 29 મે ના રોજ 10 પ્રશ્નોની ટ્રાયલ ટેસ્ટ લેવાશે, મોક…
ભાજપ દ્વારા પાંચ રાજ્યોનાં ચૂંટણી પ્રભારીની જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝ:ભાજપ દ્વારા પાંચ રાજ્યોનાં ચૂંટણી પ્રભારીની જાહેરાત2022 વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપની કવાયતપ્રહલાદ જોશીની ઉત્તરાખંડમાં ચૂંટણી પ્રભારી તરીકે વરણીગજેન્દ્રસિંહની પંજાબનાં…
