કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં કરેલ ઘટાડનો નિર્ણય પરત ખેંચ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ગઈકાલે સમાચાર આવ્યા હતા કે નાણાંકીય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટર માટે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ હવે આ નિર્ણય પરત લેવામાં આવ્યો છે. નાણામંત્રીએ કહ્યું કે, આ આદેશ ભૂલથી આપવામાં આવ્યો હતો.
Related Posts
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં શિશુઓ, બાળકો, કિશોર- કિશોરીઓમાં ઍનીમિયા માટે પ્રભાવશાળી ઉકેલ હોઇ શકે છે – ડૉ ભરત ચાંપાનેરીઆ જીએનએ:…
*ચારસો કિલોમીટરથી વધારે દરિયાઈ વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો મત્સ્યસંપદાથી છે ભરપૂર*
*૧૦ જુલાઈ- રાષ્ટ્રીય મત્સ્યપાલક દિવસ* ૦૦૦૦ *ચારસો કિલોમીટરથી વધારે દરિયાઈ વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો મત્સ્યસંપદાથી છે ભરપૂર* ૦૦૦૦…
કોડીનારનાં વિવાન વાઢેર નામનાં બાળકનું નિધન
બ્રેકીંગ.. કોડીનારનાં વિવાન વાઢેર નામનાં બાળકનું નિધનઈન્જેકશન માટે રૂ.16 કરોડની હતી જરૂરસોલા સિવિલ ખાતે પીએમ અર્થે લવાયોસ્પાઈન મસ્ક્યુલર એટ્રોફી નામની…
