કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં કરેલ ઘટાડનો નિર્ણય પરત ખેંચ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ગઈકાલે સમાચાર આવ્યા હતા કે નાણાંકીય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટર માટે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ હવે આ નિર્ણય પરત લેવામાં આવ્યો છે. નાણામંત્રીએ કહ્યું કે, આ આદેશ ભૂલથી આપવામાં આવ્યો હતો.
Related Posts
રિયાસતી રાજવી નગર રાજપીપળાના ઐતિહાસિક ઇમારતોનીદુર્દશા
રાજપીપળામાં વર્લ્ડ હેરિટેજ ડે ( વિશ્વ સ્થાપત્ય દિવસ). રિયાસતી રાજવી નગર રાજપીપળાના ઐતિહાસિક ઇમારતોનીદુર્દશા જાળવણી પ્રત્યે વહીવટી તંત્રની ઉદાસીનતા થી…
*સાયબર સુરક્ષા હેલ્પલાઈનમાં ગુજરાત પોલીસ અવ્વલ.. દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા ગુજરાત પોલીસનું સન્માન કરાયું*
*સાયબર સુરક્ષા હેલ્પલાઈનમાં ગુજરાત પોલીસ અવ્વલ.. દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા ગુજરાત પોલીસનું સન્માન કરાયું* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત પોલીસનાં સાયબર…
*મહાસાગર ક્ષેત્રના દરિયાઈ પડકારોનો સામનો કરવા માટે બહુરાષ્ટ્રીય સહયોગી માળખું હોવું આવશ્યક છે: રાજનાથ સિંહ*
*મહાસાગર ક્ષેત્રના દરિયાઈ પડકારોનો સામનો કરવા માટે બહુરાષ્ટ્રીય સહયોગી માળખું હોવું આવશ્યક છે: રાજનાથ સિંહ* દિલ્હી, સંજીવ રાજપૂત: રક્ષા મંત્રી…
