કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં કરેલ ઘટાડનો નિર્ણય પરત ખેંચ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ગઈકાલે સમાચાર આવ્યા હતા કે નાણાંકીય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટર માટે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ હવે આ નિર્ણય પરત લેવામાં આવ્યો છે. નાણામંત્રીએ કહ્યું કે, આ આદેશ ભૂલથી આપવામાં આવ્યો હતો.
Related Posts
*69वीं सीनियर नेशनल वॉलीबाल चैम्पियनशिप (पुरुष एवं महिला)* उद्घाटन स्थलः बीजू पटनायक इन्डोर स्टेडियम, कैम्पस 13, के.आई.आई.टी. विश्वविद्यालय, भुवनेश्वर (ओडिशा)
69वीं सीनियर नेशनल वॉलीबॉल (पुरुष और महिला) चैम्पियनशिप 2020-21 का उद्घाटन, बीजू पटनायक इंडोर स्टेडियम, के.आई.आई.टी. डीम्ड विश्वविद्यालय में 5…
*રાધનપુર લક્કી પેલેસ ગેસ્ટ હાઉસમાં SOG ની રેડમાં ચાલતું કુટણખાનુ ઝડપાયું..*
*રાધનપુર લક્કી પેલેસ ગેસ્ટ હાઉસમાં SOG ની રેડમાં ચાલતું કુટણખાનુ ઝડપાયું..* પાટણ, એબીએનએસ, એ.આર: રાધનપુર શહેરના ભાભર હાઇવે પર આવેલ…
*📌હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી*
*📌હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી* 🔸અમદાવાદ, કચ્છ, પાટણમાં વરસાદ 🔸અબડાસામાં બે કલાકમાં ધોધમાર 4 ઈંચ વરસાદ 🔸તોફાની…
