કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં કરેલ ઘટાડનો નિર્ણય પરત ખેંચ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ગઈકાલે સમાચાર આવ્યા હતા કે નાણાંકીય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટર માટે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ હવે આ નિર્ણય પરત લેવામાં આવ્યો છે. નાણામંત્રીએ કહ્યું કે, આ આદેશ ભૂલથી આપવામાં આવ્યો હતો.
Related Posts
*ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે દર્દીના સ્વજનો માટે સુવિધા: અમદાવાદ સિવિલ હોસ્પિટલ- મંજૂશ્રી મીલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ ખાતે ડોમ શરૂ કરવામાં આવ્યો*
*ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે દર્દીના સ્વજનો માટે સુવિધા: અમદાવાદ સિવિલ હોસ્પિટલ- મંજૂશ્રી મીલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ ખાતે ડોમ…
રાજપીપળા ટાઉનના રંગ અવધૂત મંદિર પાસે પોતાના વાહનમાં સાત થી વધારે માણસો બેસાડી જાહેરનામાનો ભંગ કરતા ફરિયાદ.
રાજપીપળા ટાઉનના રંગ અવધૂત મંદિર પાસે પોતાના વાહનમાં સાત થી વધારે માણસો બેસાડી જાહેરનામાનો ભંગ કરતા ફરિયાદ. રાજપીપળા,તા.3રાજપીપળા ટાઉનના રંગ…
અમદાવાદ જગન્નાથ રથયાત્રાને મળી મંજૂરી, 12 જુલાઈએ નીકળશે જગનાથજી ની રથયાત્રા
અમદાવાદ જગન્નાથ રથયાત્રાને મળી મંજૂરી, 12 જુલાઈએ નીકળશે જગનાથજી ની રથયાત્રા
