ગાંધીનગરના કોલવડા ખાતે આવેલ આયુર્વેદિક હોસપિટલના ઓક્સિજન પ્લાન્ટનુ લોકાર્પણ

ગાંધીનગરના કોલવડા ખાતે આવેલ આયુર્વેદિક હોસપિટલના ઓક્સિજન પ્લાન્ટનુ લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે થનાર પ્લાન્ટનુ ડેપ્યુટી સીએમ નીતિન…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે રાજ્યના સીએમ અને ડેપ્યુટી સીએમની ઉપસ્થિતિમાં GMDC ગ્રાઉન્ડ ખાતે ધન્વતરી કોવીડ હોસ્પિટલની મુલાકાત લીધી..

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે રાજ્યના સીએમ અને ડેપ્યુટી સીએમની ઉપસ્થિતિમાં GMDC ગ્રાઉન્ડ ખાતે ધન્વતરી કોવીડ હોસ્પિટલની મુલાકાત લીધી.. ▪કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ…

સતત ૨૪ કલાક ચિતાઓનો ભડભડ અગ્નિ મોતના તાંડવની ભયાનકતા દર્શાવે છે મૃતદેહોથી સ્મશાનો ઉભરાયાં ૧૪૯ નાં મોતઃપ ૪ પપોઝિટિવ કોરોનાની તેજ રફ્તારમાં મોત સસ્તું થયું

સતત ૨૪ કલાક ચિતાઓનો ભડભડ અગ્નિ મોતના તાંડવની ભયાનકતા દર્શાવે છે મૃતદેહોથી સ્મશાનો ઉભરાયાં ૧૪૯ નાં મોતઃપ ૪ પપોઝિટિવ કોરોનાની…

કોવિડ હોસ્પિટલની પ્રારંભિક ૧૦૦ ની બેડ ક્ષમતા પાંચ ગણી કરવાના દ્રઢ નિર્ધાર સંદર્ભે જિલ્લામાં ૪૧૦ બેડની સુવિધા ઉપલબ્ધ

નર્મદા જિલ્લામાં કોવિડ હોસ્પિટલની પ્રારંભિક ૧૦૦ ની બેડ ક્ષમતા પાંચ ગણી કરવાના દ્રઢ નિર્ધાર સંદર્ભે જિલ્લામાં ૪૧૦ બેડની સુવિધા ઉપલબ્ધ…

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે વિડીયો કૉન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો સંવાદ

*પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે વિડીયો કૉન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો સંવાદ* પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશના મુખ્યમંત્રીશ્રીઓ…

આવતી કાલે કોરોનાની સ્થિતિને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે ત્રણ મહત્વની બેઠક

દિલ્હી* આવતી કાલે કોરોનાની સ્થિતિને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે ત્રણ મહત્વની બેઠક. સવારે 9 કલાકે અધિકારીઓ સાથે કરશે બેઠક..…

ગાંધીનગર કોરોના નિયંત્રણ વચ્ચે લગ્ન સમારંભ ને લાઇ રાજ્ય પોલીસે આપી સૂચના..વાંચો શું કહ્યું રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા.

*ગાંધીનગર* કોરોના નિયંત્રણ વચ્ચે લગ્ન સમારંભ ને લાઇ રાજ્ય પોલીસે આપી સૂચના..વાંચો શું કહ્યું રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા.*…

કોરોના મહામારીના સંક્રમણથી લોકોને સાવચેત રાખવા તથા તેનાથી બચવા માટેના ઉપાયો વિશે સંસદે જાણકારી આપી.

સાગબારા અને દેડીયાપાડા માં કોરોના ના કેસો વધતા સાંસદ મનસુખ વસાવાએ બંને તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જિલ્લા પંચાયતના તથા તાલુકા પંચાયતના…

કેનાલના કામમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં લેવાય સાંસદ મનસુખ વસાવા .

કેનાલના કામમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં લેવાય સાંસદ મનસુખ વસાવા . જીતગઢ થી ગુવાર વચ્ચે કરજણ…