SWACના હેડક્વાર્ટર ખાતે બે દિવસીય દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ કમાન્ડર્સની કોન્ફરન્સનું કરાયું સમાપન

અમદાવાદ: દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC) ખાતે 17 ઑગસ્ટથી 18 ઑગસ્ટ 2021 દરમિયાન યોજાયેલી કમાન્ડર્સની કોન્ફરન્સ નિમિત્તે ચીફ ઓફ એર…

જામનગર સર્કિટ હાઉસ ખાતે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા લોક દરબાર યોજાયો. નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું.

જામનગર : અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જામનગર સર્કિટ હાઉસ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું…

કોરોના સામે સતર્કતા અને સલામતીની જનજાગૃતિનો સંદેશો આપતી રાખડીઓ બનાવતા કોમી એખલાસનું પ્રતિક એવા અમદાવાદના ત્રણ દરવાજા વિસ્તારના ઇકબાલભાઇને સલામ

અમદાવાદ: ભાઇ અને બહેનના સ્નેહનો પર્વ એટલે રક્ષાબંધન. .રક્ષાબંધન એટલે સશક્ત બહેન પોતાના ભાઇ પાસેથી રક્ષણની ભેટ મેળવે છે. બહેન…

વિશ્વ ફોટોગ્રાફી દિવસ: એક સલામ પ્રેસ ફોટોગ્રાફીની સાહસિક અને યાદગાર તસ્વીર સાથે તેઓના અનુભવના વર્ણનનો ચિતાર આપતા ગુજરાતના વરિષ્ઠ ફોટોગ્રાફર કે એમ શર્માજીને

વિશ્વ ફોટોગ્રાફી દિવસ: એક સલામ પ્રેસ ફોટોગ્રાફીની સાહસિક અને યાદગાર તસ્વીર સાથે તેઓના અનુભવના વર્ણનનો ચિતાર આપતા ગુજરાતના વરિષ્ઠ ફોટોગ્રાફર…

હાથીજણ દિલ્હી પબ્લિક સ્કૂલની કાયમી માન્યતા અંતે રદ

હાથીજણ દિલ્હી પબ્લિક સ્કૂલની કાયમી માન્યતા અંતે રદપ્રાથમિક નિયામક કચેરીએ રદ કરી માન્યતાવારંવાર નિયમોના ભંગ બદલ શાળાને નવેસરથી માન્યતા ન…

કોવિડ-૧૯ ની સંભવત: ત્રીજી લહેર સામે આગોતરા આયોજનના ભાગરૂપે રૂા. ૫ કરોડનાખર્ચે સીટી સ્કેન મશીનની સુવિધા મંજૂર

રાજપીપલાની જનરલ (સિવિલ) હોસ્પિટલ ખાતે રૂા.૨૬.૫૫ લાખથી પણ વધુના ખર્ચેલેબ-ઓપરેશન થિયેટરની સાધન-સુવિધાની ઉપલબ્ધિ સાથે જિલ્લામાંપ્રજાકીય આરોગ્ય સવલતો વધુ સુદ્રઢ બનાવાઇ…

અખિલ ભારતીય પરિવાર પાર્ટી 2024 ની 543 બેઠક પર ચૂંટણી લડશે. અમદાવાદ ખાતે અખિલ ભારતીય પરિવાર પાર્ટી દ્વારા પ્રથમવાર પ્રેસ કોંફરન્સનું કરાયું આયોજન.

અમદાવાદ: અમદાવાદ સર્કિટ હૉઉસ ખાતે 2024માં તમામ 543 બેઠક પર ચૂંટણી લડવાના અને જીતવાના લક્ષ્ય સાથે અંદાજીત 7 થી 8…

કેન્દ્રીયમંત્રી અર્જુન રામ મેઘવાલ, સંસદીય, સાંસ્કૃતિક મંત્રી /પેનલ સ્પીકર લોકસભા ડૉ. કિરીટભાઈ સોલંકી સાહેબનો 19/ 8 /2021 ના રોજનો પાટણ તરફ પ્રવાસ રૂટ કાર્યક્રમ

કેન્દ્રીયમંત્રી અર્જુન રામ મેઘવાલ, સંસદીય, સાંસ્કૃતિક મંત્રી /પેનલ સ્પીકર લોકસભા ડૉ. કિરીટભાઈ સોલંકી સાહેબનો 19/ 8 /2021 ના રોજનો પાટણ…

ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ એનજીઓ દ્વારા 15 મી ઓગસ્ટ ના રોજ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે દેશભક્તિના કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું

ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ એનજીઓ દ્વારા 15 મી ઓગસ્ટ ના રોજ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે દેશભક્તિના કાર્યક્રમનું આયોજન રાખવામાં…