ગઢડા જૂના સ્વામિનારાયણ મંદિરના બે સંતો અને સત દેવીદાસ આશ્રમના સાધુ સામે બોટાદની મહિલાએ વારંવાર દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવી.
બોટાદમાં રહેતી મહિલાએ દામનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ સાધુઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં દુષ્કર્મનો આરોપ લગાવતાં મહિલાએ લાઠીના નારણનગર…
