⭕ ગુજરાતમાં નવા 510 પોઝિટિવ કેસ નોંધાયા,34 લોકોનાં મોત,370 લોકો ડિસ્ચાર્જ.અમદાવાદ-343,

⭕ 24 કલાકમાં અમદાવાદ-343,સુરત-73,વડોદરા-35,ભાવનગર-8,ખેડા-6, રાજકોટ-5,મહેસાણા-અરવલ્લી-સાબરકાંઠા-આણંદ-સુરેન્દ્રનગર 4,ગાંધીનગર-કચ્છ-જામનગર-ભરૂચ-જૂનાગઢ-પોરબંદર-મોરબી 2,પંચમહાલ-પાટણ-છોટાઉદેપુર 1 કેસ નોંધાયા ● રાજ્યમાં કુલ કેસ : 21554 ● રાજ્યમાં કુલ મોત…

ધોરાજી નગરપાલિકામાં થઈ નવા ચીફ ઓફિસરની નિમણુંક.

ધોરાજી નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ચીફ ઓફીસરની જગ્યા ખાલી હતી અને ઉપલેટાના ચીફ ઓફીસર ચાર્જમાં હતા ત્યારે આજે ધોરાજી નગરપાલિકાના…

માત્ર 7 વર્ષની યોગીની અદીતી શુકલે “યોગ ફોર કીડ્ઝ“ વર્ગ હેઠળ યોગ તથા પ્રાણાયામનો કાર્યક્રમ પ્રસ્તુત કર્યો.

આજે ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન ફેસબુક લાઈવ ગ્રુપ ઉપર નાની વયની યોગીની અદીતી શુકલ જે માત્ર ૭ વર્ષ ના છે એમને…

કોરોનાગ્રસ્ત લોકડાઉન ખુલ્યા બાદ જિનાલય ઉપાશ્ર આદિ માં આવનારા આરાધકો અંગે જરૂરી સૂચનો.

કોરોનાગ્રસ્ત લોકડાઉન ખુલ્યા બાદ જિનાલય ઉપાશ્ર આદિ માં આવનારા આરાધકો અંગે જરૂરી સૂચનો પગ ધોવાની વ્યવસ્થા માં હુંફાળું પાણી કરી…

⭕ *ગુજરાતમાં નવા 470 પોઝિટિવ કેસ નોંધાયા,33 લોકોનાં મોત ,409 લોકોને ડિસ્ચાર્જ કરાયા*અમદાવાદ-331,

⭕ *24 કલાકમાં અમદાવાદ-331,સુરત-62,વડોદરા-32,ગાંધીનગર 8,સાબરકાંઠા 5,આણંદ 4,ભાવનગર-પંચમહાલ-પાટણ-ખેડા-અમરેલી 3,રાજકોટ-ભરૂચ-વલસાડ 2,મહેસાણા-બનાસકાંઠા-અરવલ્લી-કચ્છ-જૂનાગઢ-નવસારી 1 કેસ* ● રાજ્યમાં કુલ કેસ : 21044 ● રાજ્યમાં કુલ…

અમદાવાદના સ્મશાનગૃહમાં જગ્યા ન હોય અગ્નિસંસ્કાર કરવા ગાંધીનગરના સ્મશાનગૃહમાં બોડી મોકલવામાં આવી

દેશમાં કોરોનાવાયરસે માઝા મૂકી છે, ત્યારે અમદાવાદ શહેરમાં કોરોનાનો હાહાકાર મચ્યો છે. ત્યારે અન્ય બિમારીઓથી લઈને કોરોનાની બીમારીથી મૃત્યુ પામેલી…