અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI ગીરીશભાઈ બારોટનું કોરોનાથી દુઃખદ અવસાન.

અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI ગીરીશભાઈ બારોટ ને 4 દિવસ પહેલા કોરોના પોઝિટિવ થયા હતા. કોરોના સામે જંગ…

આયુષમાન ભારત યોજના માં તમારું નામ છે કે નહીં.? ફ્રી માં 3 ગેસ ના સિલિન્ડર મળશે જાણો ક્યારે અને કેવી રીતે ?

આયુષમાન ભારત યોજના માં તમારું નામ છે કે નહીં નામ જોવા માટે નવું લિસ્ટ નીચે લિંક ખોલો* https://www.smpurohit.com/2020/02/aayushman-bharat-government-yojana-ka.html ફ્રી માં…

જિલ્લામાં ચોમાસામાં ઉભી થનાર ફલડની સ્થિતી સામે રાહત અને બચાવ કામગીરી અંગે પ્રિમોન્સુન પ્લાન તૈયાર કરવા સબંધિત અધિકારીઓ સાથે જિલ્લા કલેકટરશ્રીએ બેઠક યોજી.

ગાંધીનગર : જિલ્લા કલેકટરશ્રી ડૉ.કુલદીપ આર્યએ પ્રિમોન્સુન પ્લાન તૈયાર કરવા સબંધિત જિલ્લા અધિકારીઓની બેઠકયોજી હતી જેમાં પ્રારંભે જિલ્લા અધિકારીઓેને કોરોના…

૧૦ સગર્ભાઓએ કોરોનાને મ્હાત આપી.રાજ્યના ગાયનેક વિભાગ માટે અનન્ય ઘટના.

*છેલ્લા ૪૫ દિવસમાં કોરનાગ્રસ્ત ૩૫ સગર્ભાઓ ધાત્રીમાતા બનીને સિવિલ હોસ્પિટલમાં જ સંપૂર્ણ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફરી* …. *નામ-કામ-પ્રતીતિ બધુ…

*લોકડાઉનમાં શરતો-નિયમોને આધિન અપાયેલી છૂટછાટોને પરિણામે ઊદ્યોગો-વેપાર આર્થિક પ્રવૃત્તિ વેગવાન બની*:- *મુખ્યમંત્રીશ્રી*

*રાજ્યમાં જનજીવન ઝડપભેર પૂર્વવત થાય તે માટેના રાજ્ય સરકારના પ્રયાસોને સફળતા મળી રહી છે* ….. *સોશિયલ ડિસ્ટન્સીંગ-ફરજીયાત માસ્ક-કામકાજના સ્થળે થર્મલગન…

⭕ ગુજરાતમાં નવા 396 પોઝિટિવ કેસ નોંધાયા,27 લોકોનાં મોત ,289 લોકોને ડિસ્ચાર્જ કરાયા

⭕ નવા 396 કેસમાંથી અમદાવાદ 277,વડોદરા 35,સુરત 29,ગાંધીનગર 9,જૂનાગઢ 8,ગીર સોમનાથ 6,અરવલ્લી 5,રાજકોટ -મહેસાણા 4, આણંદ-તાપી 3, મહિસાગર-ખેડા-પાટણ-સુરેન્દ્રનગર-અમરેલી 2, નવસારી-પોરબંદર-મોરબી…