#અમદાવાદઃSVP હોસ્પિટલમાં હડતાળનો મુદ્દો કર્મચારીઓ સામે કડક પગલાં લેવા આદેશ કરાયો

સ્ટાફને ઉશ્કેરાતા કર્મચારીઓ સાથે પોલીસ ફરિયાદની તજવીજ નર્સિંગ સ્ટાફ સામે કાયદેસરની કાર્યવાહી કોઈપણ જાણ કર્યા વગર ધરણા પર ઉતર્યા હતા…

સેનેટાઈઝર વાપરતા પેલા વાચીલો. ગુજરાતમાં સેનેટાઈઝર્સની ચકાસણી થતા ૧ર૩ માંથી ૮૦ સેમ્પલ ફેઈલ…!

ગુજરાતમાં ખોરાક અને નિયમન તંત્ર દ્વારા વિશેષ ડ્રાઈવ હેઠળ કરાયેલ ચકાસણી દરમિયાન વિવિધ પ્રોડક્ટના સેનિટાઈઝર્સના ૧૪૩ સેમ્પલમાંથી ૮૦ સેમ્પલ ફેઈલ…

અમદાવાદ શહેરમાં એમ.ડી. સહિતના નિષ્ણાંત તબીબોની ભલામણના આધારે નાગરિકો ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે – નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ.

ખાનગી તબીબોએ ભલામણ કરેલ દર્દીઓની જાણ ઇ-મેઇલ દ્વારા રાજ્ય સરકારને કરવાની રહેશે. શહેરની તમામ ખાનગી હોસ્પિટલોના સંચાલકોને ચેતવણી : નાગરિકો…

⭕ *ગુજરાતમાં નવા 513 પોઝિટિવ કેસ નોંધાયા,38 લોકોનાં મોત,366 લોકો ડિસ્ચાર્જ.અમદાવાદ-330,

⭕ **24 કલાકમાં અમદાવાદ-330,સુરત-86,વડોદરા-39,ગાંધીનગર 11, ભરૂચ 7, મહેસાણા-આણંદ 5, ભાવનગર-જામનગર-જૂનાગઢ 3, બનાસકાંઠૃ-રાજકોટ-અરવલ્લી-સાબરકાંઠા-કચ્છ-ખેડા-દાહોદ 2, પંચમહાલ-ગીરસોમનાથ-સુરેન્દ્રનગર-છોટાઉદેપુર-નર્મદા 1 કેસ** ● રાજ્યમાં કુલ કેસ…

મહારાષ્ટ્ર – ગુજરાત સરહદ સીલ. મહારાષ્ટ્ર સરકારે લીધો નિર્ણય. નર્મદા પાસેની બોર્ડર સીલ.

#મહારાષ્ટ્ર-#ગુજરાત સરહદ સીલ મહારાષ્ટ્ર સરકારે લીધો નિર્ણય નર્મદા પાસેની બોર્ડર સીલ ફક્ત જીવન જરૂરી ચીજોની હેરાફેરીને છૂટ