ચેમ્બરની ચૂંટણી: ચૂંટણી અધિકારી પી.કે લહેરીની ફરજ મુક્તિ માટે ચેમ્બર સમક્ષ રજૂઆત.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચુંટણી ને લઈને એક તરફ ચૂંટણી ઈ વોટીંગથી કરવી કે નહીં? તે મુદ્દે ખેંચતાણ…

વરસાદને લઇ અંબાલાલ પટેલની આગાહી 23 જુલાઇ સુધી જોવા મળશે વરસાદી ઝાપટા.

વરસાદને લઇ અંબાલાલ પટેલની આગાહી 23 જુલાઇ સુધી જોવા મળશે વરસાદી ઝાપટા. 24 જુલાઈ બાદ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનશે.…

નેપાળનો નવો વિવાદ બિહાર બોર્ડરના આ વિસ્તાર ઉપર ઠોક્યો પોતાનો દાવો

નેપાળનો નવો વિવાદ બિહાર બોર્ડરના આ વિસ્તાર ઉપર ઠોક્યો પોતાનો દાવો સેના એલર્ટ ભારત અને નેપાળ સીમા ઉપર સીતા ગુફાની…

નર્મદાના રાજપીપળામાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઇને 4 દિવસ સુધી શાકમાર્કેટ રહેશે બંધ

નર્મદાના રાજપીપળામાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઇને 4 દિવસ સુધી શાકમાર્કેટ રહેશે બંધ ➡️23 જૂલાઇથી નિયમોના આધારે માર્કેટ શરૂ કરાશે…

કોરોના સંક્રમણના વધતા કેસને જોતા અરુણાચલ પ્રદેશમાં લૉકડાઉનને ત્રણ ઓગષ્ટ સુધી વધારવાનો નિર્ણય.

▪️ કોરોના સંક્રમણના વધતા કેસને જોતા અરુણાચલ પ્રદેશમાં લૉકડાઉનને ત્રણ ઓગષ્ટ સુધી વધારવાનો નિર્ણય ▪️ હાલ રાજ્યમાં #Covid_19 સંક્રમણના કુલ…

ગાંધીનગરઃ ગાંધીનગરની હોટેલમાં ચાલતુ જુગારધામ પકડાયું.

ગાંધીનગરઃ ગાંધીનગર ની હોટેલ માં ચાલતુ જુગારધામ પકડાયું પંદર લાખ ના મુદ્દામાલ સહિત એકવીસ શકુની ઝડપાયા સરગાસન ચોકડી પાસે હોટલ…

દાહોદ કોરોના વોરિયર્સ સાથે દુર્વ્યવહાર નો વધુ એક વિડિઓ વાઇરલ

દાહોદ કોરોના વોરિયર્સ સાથે દુર્વ્યવહાર નો વધુ એક વિડિઓ વાઇરલ દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં નો વિડિઓ હોવાનું અનુમાન સર્વે કરવા…

ગાંધીધામની બજારોમાં પણ કાલથી સમય કાપ મુકાશે … કાલથી ગાંધીધામની કરીયાનાની દુકાનો બપોરે 4 વાગ્યા બાદ રહેશે બંધ …

#ક્ચ્છ ગાંધીધામની બજારોમાં પણ કાલથી સમય કાપ મુકાશે … કાલથી ગાંધીધામની કરીયાનાની દુકાનો બપોરે 4 વાગ્યા બાદ રહેશે બંધ ……

ઓલપાડમાં આવેલા ઐતિહાસિક સિધ્ધનાથ મહાદેવ મંદિરને શ્રાવણ માસ દરમ્યાન બંધ રાખવાનો નિર્ણય

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આસ્થાના પ્રતિક સમાન ઓલપાડ ખાતે આવેલા ઐતિહાસિક સિધ્ધનાથ મહાદેવ મંદિરને શ્રાવણ માસ દરમ્યાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં…