*મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગણેશ ચતુર્થીના પાવન પર્વ પ્રસંગે મુખ્યમંત્રી નિવાસમાં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપનનો નવતર અભિગમ અપનાવ્યો.

*મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી એ ગણેશ ચતૃથી ના પાવન પર્વ પ્રસંગે મુખ્ય મંત્રી નિવાસ માં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપન…

જૈન ધર્મની વિશ્વને અમૂલ્ય ભેટ ક્ષમાપના (મિચ્છામી દુક્કડમ) શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

ક્ષમાપના એ પોતાની ઇન્દ્રિયો પરનું વ્યક્તિનું સખત નિયંત્રણ કે સંયમનું દર્શન કરાવે છે. સામાન્ય માણસ માટે સરળતાથી કોઈને માફ કરવું…

રૂપાણી સરકારનો નિર્ણય : જામનગરના સચાણામાં શિપ બ્રેકિંગ યાર્ડ આકાર પામશે.. સચાણા શિપિંગ યાર્ડ પુનઃ ધમધમશે…

જામનગર : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જામનગરના સચાણામાં શિપ બ્રેકિંગ યાર્ડની મંજૂરી આપી દેવામાં આવી છે. હાલમાં સૌથી મોટામાં…

દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર..વર્તુ ડેમ ઓવરફ્લો.. 15 દરવાજા ખોલાયા..ગામડાઓમાં પુર પ્રકોપની પરિસ્થિતિ સર્જાઈ..

દેવભૂમિ દ્વારકા: ભાણવડ ખાતે આજે સવારે બે કલાકના સમયગાળામાં ધોધમાર ચાર ઇંચ વરસાદ વરસી જતા ચારેતરફ પાણી પાણી થઇ ગયું…

આજના મુખ્ય સમાચારો વિસ્તારથી*તા. 22/08/2020- *શનિવાર*

*રાજ્ય સરકારનો નિર્ણય* 50 હજાર સુધીની લોન મેળવનારા નાના ઊદ્યોગો-સ્ટાર્ટઅપને 31 ઓક્ટો. સુધી સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ, બે લાખ ફેરિયાઓને 300ની…

⭕ *ગુજરાતમાં નવા 1204 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,1324 લોકો ડિસ્ચાર્જ*

⭕ *ગુજરાતમાં નવા 1204 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,1324 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 251,અમદાવાદ 179,વડોદરા 121,રાજકોટ 97,જામનગર…

*પીએમ મોદી કરશે લોકાર્પણ: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે યુ. એન. મહેતા ખાતે ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણાધિન બાળ હ્યદયરોગ બિલ્ડીંગની મુલાકાત લીધી*

અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા અમદાવાદની યુ એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં બાળ હ્યદયરોગ માટે નિર્માણધિન નવી બિલ્ડીંગની આજે મુલાકાત…

*અગત્યની ડાયરી*

*અગત્યની ડાયરી* 💐🌹🙂🙏🏻💐🙂 ૨૧/૦૮/૨૦૨૦ શુક્રવાર કેવડાત્રીજ ૨૨/૦૮/૨૦૨૦ શનીવાર ગણેશ ચતુથીઁ ૦૧/૦૯/૨૦૨૦ મંગળવાર પુનમનુ શ્રાધ્ધ -શરુ ૧૭/૦૯/૨૦૨૦ ગુરુવાર અમાસનુ શ્રાધધ -પૂણઁ…