જગદીશ પંચાલને એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા.છેલ્લા ત્રણ દીવસથી તાવ આવતા કોર્પોરેશન દ્વારા કરાયો હતો કોરોના ટેસ્ટ.

જગદીશ પંચાલને એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા.છેલ્લા ત્રણ દીવસથી તાવ આવતા કોર્પોરેશન દ્વારા કરાયો હતો કોરોના ટેસ્ટ.

ગુજરાતમાં કોરોના મુદ્દે સરકારને ફટકાર લગાવનાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ ઈલેશ જશવંતરાય વોરાની બદલી.

ગુજરાતમાં કોરોના મુદ્દે ગુજરાત સરકારને ફટકાર લગાવનાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ ઈલેશ જશવંતરાય વોરાની બદલી.

કોરોન્ટાઈન કરેલા મિત્રની મદદે જીવનાં જોખમે દોડતાં રિયલ કોરોના વોરિયર્સ વિજય ડાભી.

જેને કોરોના થયો હોય તેવા પરિવારનુ વડીલ સભ્ય હોય તેમના પરિવાર ને કોરોન્ટાઈન કર્યા હોય, તેમને કોઈ પણ વસ્તુની જરૂર…

દીકરી શું છે? શું નથી.?દીકરી ભગવાન વિરુદ્ધ સાંભળી લે છે, પણ પિતા વિરુદ્ધ ક્યારેય સાંભળી શકતી જ નથી..

🌞સૂર્યના ઘરે દીકરી હોત અને તેને વિદાય કરવાનો અવસર આવ્યો હોત તો સૂર્યને ખબર પડત કે અંધારું કોને કહેવાય ?…

⭕ ગુજરાતમાં 26.05.2020ના સાંજે 5 વાગ્યાથી 27.05.2020ના સાંજે 5 વાગ્યા સુધી નવા 376 પોઝિટિવ કેસ નોંધાયા,23 લોકોનાં મોત ,410 લોકોને ડિસ્ચાર્જ કરાયા.

⭕ નવા 376 કેસમાંથી અમદાવાદ 256,સુરત 34,વડોદરા 29,મહીસાગર 14,વલસાડ 10,સુરેન્દ્રનગર 6,ગાંધીનગર 5,નવસારી 4,રાજકોટ 3,આણંદ-પાટણ-કચ્છ 2,ભાવનગર-મહેસાણા-પંચમહાલ-બોટાદ-છોટ ઉદેપુર-પોરબંદર-અમરેલી 1 કેસ ● રાજ્યમાં…

ભક્તો માટે ખુશખબર. – ફરજીયાત માસ્ક અને ટેમ્પરેચર ગન ટેસ્ટ. શરતોને આધારે ખુલી શકે છે મંદિર. – નિખિલેશ્વરાનંદ સ્વામી, અધ્યક્ષ, રામકૃષ્ણ આશ્રમ. રાજકોટ.

મંદિર ખુલી શકે છે શરતોને આધારે,માસ્ક પહેરીને જ પ્રવેશ અને ટેમ્પરેચર ગનથી ચેકીંગ ફરજીયાત કરાશે.- નિખિલેશ્વરાનંદ સ્વામી, અધ્યક્ષ, રામકૃષ્ણ આશ્રમ.…