એક મૂડમાંથી બીજા મૂડમાં લઈ જવાનું કામ પણ અગ્નિ કરી દે છે. ઓગણપચાસ અગ્નિ છે, પણ એક નવો અગ્નિ માનવજાત માટે મહત્વનો આવ્યો. આ પચાસમા અગ્નિની વાત કાલે. – દેવલ શાસ્ત્રી.

વિશ્વનું સૌથી જૂનું, વૈજ્ઞાનિક અને પવિત્ર સાહિત્ય એટલે વેદ. ઋગ્વેદમાં અગ્નિ, સૂર્ય, ઇન્દ્ર,પૃથ્વી, વાયુ,સોમ, વિષ્ણુ, રુદ્ર, અશ્વિનીકુમાર, વરુણ સહિત મુખ્ય…

🍋🍋🍊🍊આ ઉનાળા માં કેરી ની ગોટલી ભેગી કરવા નું ભૂલતા નહી નહિતર પસ્તાશો વાચો નીચેનો આખો લેખ🍋🍋🍋🍊🍊

🍋🍑ગુજરાત ની કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની ગોટલી તથા છાલ પર અનોખું સંશોધન 🍑ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં – વિટામીન’ બી-૧૨’ની ઉણપ…

“મધ્યમ વર્ગનું બજેટ” – મેં કીધું. વ્હાલી. ચિંતા ન કર..હજુ તકલીફ ગળા સુધી આવી નથી..એ નાક સુધી આવે તે પહેલા હું..એક મોટો નિર્ણય લઈશ.

મધ્યમ વર્ગનું બજેટ ડાયરી માં બે કલાક થી આવક જાવક ને મેળવવા હું નિર્થક પ્રયત્ન કરતો હતો… અગરબત્તી.અને શ્રીફળ ના…

કર્મકાંડને વ્યવસાય ગણી બ્રાહ્મણોને સરકાર તાત્કાલિક ધોરણે લોન આપે – ડો. યજ્ઞેશ દવે.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) ના મહામંત્રી ડો. યજ્ઞેશ દવે એ સરકાર સમક્ષ રજૂઆત કરી કે કોરોના મહામારીના કારણે ભારત…

જગદીશ પંચાલને એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા.છેલ્લા ત્રણ દીવસથી તાવ આવતા કોર્પોરેશન દ્વારા કરાયો હતો કોરોના ટેસ્ટ.

જગદીશ પંચાલને એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા.છેલ્લા ત્રણ દીવસથી તાવ આવતા કોર્પોરેશન દ્વારા કરાયો હતો કોરોના ટેસ્ટ.

ગુજરાતમાં કોરોના મુદ્દે સરકારને ફટકાર લગાવનાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ ઈલેશ જશવંતરાય વોરાની બદલી.

ગુજરાતમાં કોરોના મુદ્દે ગુજરાત સરકારને ફટકાર લગાવનાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ ઈલેશ જશવંતરાય વોરાની બદલી.

કોરોન્ટાઈન કરેલા મિત્રની મદદે જીવનાં જોખમે દોડતાં રિયલ કોરોના વોરિયર્સ વિજય ડાભી.

જેને કોરોના થયો હોય તેવા પરિવારનુ વડીલ સભ્ય હોય તેમના પરિવાર ને કોરોન્ટાઈન કર્યા હોય, તેમને કોઈ પણ વસ્તુની જરૂર…