અમદાવાદ મા વધુ એક યુવા ફોટો જનાઁલિસ્ટ રજનીકાંત ગોહિલ ને કોરોના ભરખી ગયો

અમદાવાદ મા વધુ એક યુવા ફોટો જનાઁલિસ્ટ રજનીકાંત ગોહિલ ને કોરોના ભરખી ગયો ગત સપ્તાહે ખોખરા મા રહેતા અને અનેક…

ગૃહમંત્રી પ્રદિસિંહ જાડેજાએ રાજ્યમાં ચશ્માની દુકાનોને ચાલુ રાખવા આપી પરવાનગી

અમદાવાદ ઓપ્ટિકલ એસોસિએશનની રજૂઆત બાદ ગૃહમંત્રી પ્રદિસિંહ જાડેજાએ રાજ્યમાં ચશ્માની દુકાનોને ચાલુ રાખવા આપી પરવાનગી. ચશ્માની દુકાનો પેરામેડિકલમાં આવતી હોવાથી…

પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદની 14 ટ્રેનો કરાઈ રદ

પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદની 14 ટ્રેનો કરાઈ રદ, કોરોનાના કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટતા 14 ટ્રેન રદ, 6 ટ્રેનની ફ્રિક્વન્સી ઘટાડવામાં…

જામનગરના યુવાઓમાં વેકસીનેશનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. -છેલ્લા પાંચ દિવસમાં ૯,૮૦૯ યુવાનોએ વેકસીન લીધી

જામનગર જામનગરના યુવાઓમાં વેકસીનેશનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. -છેલ્લા પાંચ દિવસમાં ૯,૮૦૯ યુવાનોએ વેકસીન લીધી* ૧લી મે…

કોરોના સામે લડવા વેકસીન જ હાલ અમોઘ શસ્ત્ર,વેક્સિન લઇને પોતાને તેમજ પરિવારને સુરક્ષિત કરીએ : ડો. કાજલ ચૌહાણ મેડિકલ ઓફિસર

*કોરોના સામે લડવા વેકસીન જ હાલ અમોઘ શસ્ત્ર,વેક્સિન લઇને પોતાને તેમજ પરિવારને સુરક્ષિત કરીએ : ડો. કાજલ ચૌહાણ મેડિકલ ઓફિસર*…

કોરોના સામે લડવા વેકસીન જ હાલ અમોઘ શસ્ત્ર,વેક્સિન લઇને પોતાને તેમજ પરિવારને સુરક્ષિત કરીએ : ડો. કાજલ ચૌહાણ મેડિકલ ઓફિસર

*કોરોના સામે લડવા વેકસીન જ હાલ અમોઘ શસ્ત્ર,વેક્સિન લઇને પોતાને તેમજ પરિવારને સુરક્ષિત કરીએ : ડો. કાજલ ચૌહાણ મેડિકલ ઓફિસર*…

સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટની સંવેદનશીલતા દર્શાવતો કિસ્સો:

*સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટની સંવેદનશીલતા દર્શાવતો કિસ્સો: હોસ્પિટલ કેમ્પસનો રાઉન્ડ લેતી વખતે અતિગંભીર સ્વાસ્થ્ય સ્થિતિ ધરાવતા દર્દી પર નજર પડી…* અમદાવાદ:…

નર્મદા જિલ્લામાં આજે
કોરોનાની ચોથીવાર હાફ સેન્ચુરી

બ્રેકીંગ નર્મદા નર્મદા જિલ્લામાં આજેકોરોનાની ચોથીવાર હાફ સેન્ચુરી નર્મદામાં આજે વધુ 52 કેસ નોંધાયા જેમાં નાંદોદ તાલુકામા -10,ગરુડેશ્વર -12,તિલકવડા મા…

કોરોનાના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે સરકારે પોલીસી જાહેર કરી

કોરોનાના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે સરકારે પોલીસી જાહેર કરી 108 અથવા કોઇ પણ વાહનમાં આવતા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા…

અમદાવાદ જિલ્લામાં 9 તાલુકામાં 404 બેડની સુવિધા સાથે કોવિડ કેર સેન્ટર કાર્યરત.

*અમદાવાદ જિલ્લામાં 9 તાલુકામાં 404 બેડની સુવિધા સાથે કોવિડ કેર સેન્ટર કાર્યરત.* અમદાવાદ: અમદાવાદ જિલ્લામાં કોરોનાના સંક્રમણને નાથવા માટે અમદાવાદ…