ધોલવણી આશ્રમશાળામાં ૩ શિક્ષકોની ભરતીમાં ૬૦ લાખના ભ્રષ્ટાચારનો કરાયો આક્ષેપ.
સાબરકાંઠા: સાબરકાંઠાના વિજયનગર તાલુકાની કાથોડી ધોલવાણીની આદિજાતિ વિભાગ સંચાલિત ગ્રાન્ટેબલ આશ્રમશાળામાં તાજેતરમાં થયેલી ૩ શિક્ષકોની ભરતીમાં આશ્રમશાળાના સંચાલકો અને સત્તાધીશોએ…
