વિરાટ કોહલીએ છોડી કેપ્ટનશીપ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી વિરાટ કોહલી એ ટ્વિટ કરી આપી જાણકારી

વિરાટ કોહલીએ છોડી કેપ્ટનશીપટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડીવિરાટ કોહલીએ ટ્વિટ કરી આપી જાણકારીT – 20, વનડેની પહેલા જ છોડી ચૂક્યા છે…

સરકારી કાયદાની ઐસી કી તૈસી કરી સરકારના આદેશના ધજાગરા ઉડાવતી જામનગરની રાધિકા સ્કૂલ.

.જીએનએ જામનગર: જામનગરની રાધિકા સ્કૂલને શિક્ષણ મંત્રી, શિક્ષણ અધિકારી કે સરકારી કોઈ પણ કાયદો નડતો નથી. શિક્ષણ મંત્રાલય અને મંત્રીશ્રી…

અમદાવાદ ખાતે 8 વર્ષથી નિરંતર ઉત્તરાયણમાં અબોલ પક્ષીઓના જીવ બચાવતા સ્વાભિમાન ગ્રુપના વોરિયર્સ.

અમદાવાદ: અમદાવાદમાં સેવાભાવી એનજીઓ સ્વાભિમાન ગ્રુપ દ્વારા ઉત્તરાયણમાં સતત આઠમા વર્ષે પક્ષીઓને બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર કરવાનો મહા કેમ્પ…

અમદાવાદની એક હોસ્પિટલ સ્ટાફના સથવારે દર્દીઓ બિમારીનું દર્દ ભૂલ્યા અને તહેવારની ઉજવણીનું ચહેરા પર સ્મિત રેલાયું

અમદાવાદ: માનસિક બીમારીની સારવારમાં ઘણી બધી રીતો નો સમાવેશ થતો હોય છે માનસિક બીમારી ધરાવતા દર્દીઓ ને પોતાના મૂળ જીવન…

અમદાવાદ ના વટવા રિંગરોડ પર ના ગામડી ચોકડી પાસે દંપતી ને અજાણ્યા વાહન ચાલક એ અડફેટે લઈ ને બાઈક પર જઈ રહેલ બન્ને દંપતી ના ઘટના પર જ કરુણ મોત

અમદાવાદ ના વટવા રિંગરોડ પર ના ગામડી ચોકડી પાસે ની ઘટનામહિજડા ગામ મા રહેતા દંપતી ને અજાણ્યા વાહનચાલક એ અડફેટે…

બ્રેકિંગ ન્યૂઝ……અમદાવાદ પૂર્વ રામોલ પોલીસ સ્ટેશન ખાતે ૨ પોલીસ સબ ઇન્સપેક્ટર સહિત ૯ પોલીસ કર્મચારીઓ કોરોના પોઝીટીવ.

બ્રેકિંગ ન્યૂઝ…… અમદાવાદ પૂર્વ રામોલપોલીસ સ્ટેશન ખાતે૨ પોલીસ સબ ઇન્સપેક્ટર સહિત.૯ પોલીસ કર્મચારીઓ કોરોના પોઝીટીવ

ગુજરાતમાં કોરોનાના નવા 10,019 કેસરાજ્યમાં કોરોનાથી 2 દર્દીના મોત.

ગુજરાતમાં કોરોનાના નવા 10,019 કેસરાજ્યમાં કોરોનાથી 2 દર્દીના મોત વલસાડ અને નવસારીમાં 1 – 1 મોતઅમદાવાદમાં 3164, સુરતમાં 3259 કેસવડોદરામાં…

મકરસંક્રાંતિ પર્વે પશુઓને ઘાસ ચારો અને જરૂરતમંદ લોકોને દાનની પરંપરા સહજપૂર્વક નિભાવતા રાજ્યના મુખ્યમંત્રી

જીએનએ અમદાવાદ: મકર સંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણી માં આપણી સંસ્કૃતિ માં પશુઓને ઘાસ ચારો અને જરૂરત મંદ લોકોને દાન નું…

કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે લીધા મોટા નિર્ણયો, વાઘાણીએ આપી તમામ માહિતી, કહ્યું- 135 km લાંબો કોસ્ટલ હાઈવે બનશે

કોરોનાના વધતા સંક્રમણને લઈને આજ રોજ કેબિનેટ બેઠક યોજાઈ કેબિનેટ બેઠક મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આપી માહિતી રાજ્ય…

અંબાજી મંદિર ફરી એકવાર બંધ કરવાનો નિર્ણય મંદિર 15 થી 22 જાન્યુઆરી સુધી રહેશે બંધ

🛕Breaking news.. અંબાજી મંદિર ફરી એકવાર બંધ કરવાનો નિર્ણયમંદિર 15થી 22 જાન્યુઆરી સુધી રહેશે બંધકોરોનાની સ્થિતિને લઇ લેવાયો નિર્ણયશ્રી આરાસુરી…