જામનગર* બેડેશ્વરમાં નરાધમ પિતાએ પુત્રીને જ હવસની શિકાર બનાવી. ગર્ભ રહેતા ભાંડો ફૂટ્યો. પોકસોની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ.
Author: Krunal Soni
#BrekingNews *શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ તરીકે રાનિલ વિક્રમસિંઘેએ લીધા શપથ*
બનાસકાંઠા સમાચાર* યાત્રાધામ અંબાજી ખાતે આવેલ ગબ્બર પર રોપવે 25 થી 28 જુલાઈ રહશે બંધ. ભક્તો માટે મંદિર રહેશે ખુલ્લું.
