મ્યુનિસિપલ શાળા નં. ૧ નું લોકાર્પણ.
નવી શાળા આગામી સમયમાં મોડેલ રૂપ બની રહેશે: સાંસદ પૂનમબેન માડમ

જામનગર: જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા નવનિર્મિત મ્યુનિસિપલ શાળા નં. ૧ નું લોકાર્પણ…

અમદાવાદનો 162મો જન્મદિવસ. મણિનગર કલબના સભ્યો દ્વારા કરાઈ ઉજવણી

અમદાવાદ શહેરે તેની સ્થાપના થયે 611 વર્ષ પુરા કર્યા ત્યારે અમદાવાદના લોકો તેની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે અમદાવાદ શહેરે…

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાય યુનિવર્સિટીના ૬૦૭ વિદ્યાર્થીઓને પદવી એનાયત

ન્યૂઝ: રાય યુનિવર્સિટીના ૮માં પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેલા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, આપણા…

ગાંધીનગર કલેક્ટર કચેરીના કર્મીએ એક લાખ માંગ્યા અને એસીબીમાં ઝડપાયા

ગાંધીનગર: સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર એટલી હદે વકરેલો છે કે વાત ન પૂછો. પૈસા કમાવવાની લાયમાં કર્મીઓ એક પળ પણ મુકતા…

અમદાવાદ ના મણિનગર એલ જી હોસ્પિટલ ની ઘટના તબીબ ની કથિત બેદરકારી ને લઈ ને દદીઁ નું મોત થતા પરિજનો એ કયોઁ હોબાળો

અમદાવાદ ના મણિનગર એલ જી હોસ્પિટલ ની ઘટના તબીબ ની કથિત બેદરકારી ને લઈ ને દદીઁ નું મોત થતા પરિજનો…

જામનગર નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા “કારકિર્દી પરામર્શ અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ” યોજાયો

જામનગર: ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સંચાલિત નેહરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા તા.૨૪/૦૨/૨૦૨૨ના રોજ “કારકિર્દી પરામર્શ અને કારકિર્દી…

કોરોનાના વિરામ બાદ આ વર્ષે ફરી યોજાશે ડાંગ જિલ્લાનો ભાતિગળ લોકમેળો ‘ડાંગ દરબાર’

આહવા: ડાંગ જિલ્લાના પોતિકા ઉત્સવ એવા ઐતિહાસિક ‘ડાંગ દરબાર’ ના ભાતિગળ લોકમેળાનુ પ્રતિવર્ષ હોળી-ધૂળેટીના અગાઉના દિવસો દરમિયાન આહવા ખાતે આયોજન…

ચાર દાયકા બાદ ગુજરાતી ફિલ્મમાં અભિનેતા પરેશ રાવલનું પુનઃ આગમન

ચાર દાયકા બાદ ગુજરાતી ફિલ્મમાં અભિનેતા પરેશ રાવલનું પુનઃ આગમન અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધમાલ જોવા મળી રહી છે. માયાનગરીના…

અમદાવાદ સ્કૂલના બાળકોએ પોતાની પ્રતિભાઓ રજૂ કરી કોરોના કાળને ભુલાવ્યો

અમદાવાદ: : શહેરની ડીવાઇન લાઈફ ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોએ સ્કૂલ દ્વારા યોજાયેલ શૈક્ષણીક મેળામાં વિવિધ પ્રોજેકટ બનાવી રજૂ કરી કોરોના કાળને…

જમ્મૂ કશ્મીરમાં ભારે હિમવર્ષા 300 કિ.મી જમ્મૂ-શ્રીનગર હાઇવે પર વાહનવ્યવહાર ઠપ.

જમ્મૂ કશ્મીરમાં ભારે હિમવર્ષા* અનંતનાગમાં જનજીવન પ્રભાવિત 300 કિ.મી જમ્મૂ-શ્રીનગર હાઇવે પર વાહનવ્યવહાર ઠપ BROના અધિકારીઓએ કરી રસ્તા પરથી બરફ…