37 વર્ષ બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો કેસરિયો ધારણ કરતા જયરાજસિંહ પરમારકોંગ્રેસમાં 37 વર્ષથી લોહી રેડ્યું છે ત્યા કશુ નથી મળ્યુ અને ભાજપમાં કોઇ અપેક્ષા લઇને નથી જોડાયો :– જયરાજસિંહ પરમાર-
ગાંધીનગર: 22 ફેબ્રુઆરી 2022 ના રોજ કોંગ્રેસના દિગ્ગજ નેતા તેમજ કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા અને ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું પ્રતિનિધત્વ કરનાર…
