વલ્લભ ભટ્ટની લાજ રાખનાર માતાજી: 22 નવેમ્બરે નવાપુરા મંદિરમાં રસ-રોટલીની દિવ્ય નાત, જાણો લોકવાયકા!

નવાપુરાનાં બહુચર માતાના મંદિરમાં 22મીએ રસ-રોટલીની નાત જમાડાશે વર્ષમાં માત્ર એક જ વાર માગશર સુદ બીજે અન્નકૂટ ધરાવાય છે નવાપુરા…