રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા આઠવલે દ્વારા આગામી 14 એપ્રિલ ડો ભીમરાવ આંબેડકર સાહેબની જન્મ જયંતિ ઉજવવા માટે ની રૂપરેખા નક્કી કરવા મિટિંગ નું આયોજન કરવામાં આવ્યુ.

તા 5/4/2026 ના રોજ અમદાવાદ કુબેર નગર સ્વ બચીબેન બાબુભાઈ રાકાણી હોલ ખાતે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા આઠવલે દ્વારા આગામી…