જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષાબળોએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યા 3 આતંકવાદી, સર્ચ ઓપરેશન ચાલુ જમ્મુ કાશ્મીર ના અવંતીપોરામાં સુરક્ષાબળોને મોટી સફળતા હાથ લાગી છે. સેનાએ મુઠભેડમાં 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ આતંકવાદીઓમાંથી એક ઉગ્રવાદીઓના પ્રમુખનો સાથી હતો. જ્યારે 2 આતંકવાદીઓની ઓળખ ચાલુ છે. એન્કાઉન્ટર બાદ સુરક્ષાબળો દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
Related Posts
*28 મીએ મુખ્યમંત્રી સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે*
*28 મીએ મુખ્યમંત્રી સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના…
*આગમાં ખરાબ રીતે દાઝેલી બળાત્કાર પીડિતાની દિલ્હીમાં થઇ મોત, 6 પોલીસકર્મી થયા સસ્પેન્ડ*
રેપના આરોપીના કાકા,કાકી સહિત 7 વિરુદ્ધ ધારા 147,506,452,307 IPC અને SC/ST એક્ટ હેઠળ રિપોર્ટ નોંધવામાં આવી છે. ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં…
*માંડલના ઉઘરોજ ખાતે મુખ્યમંત્રી ઠાકોર સમાજના 21માં સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા*
*માંડલના ઉઘરોજ ખાતે મુખ્યમંત્રી ઠાકોર સમાજના 21માં સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા* ગાંધીનગર, સંજીવ રાજપૂત; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માંડલ તાલુકાના ઉઘરોજ…
