જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષાબળોએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યા 3 આતંકવાદી, સર્ચ ઓપરેશન ચાલુ જમ્મુ કાશ્મીર ના અવંતીપોરામાં સુરક્ષાબળોને મોટી સફળતા હાથ લાગી છે. સેનાએ મુઠભેડમાં 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ આતંકવાદીઓમાંથી એક ઉગ્રવાદીઓના પ્રમુખનો સાથી હતો. જ્યારે 2 આતંકવાદીઓની ઓળખ ચાલુ છે. એન્કાઉન્ટર બાદ સુરક્ષાબળો દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
Related Posts
રૂપાણી સરકારે ઉદ્યોગો અને બાંધકામ માટે આપી લીલીઝંડી, ગુજરાતમાં બાંધકામ ક્ષેત્ર અને ઉદ્યોગમાં 20મીથી છૂટછાટ મળશે
તેમજ એક સમિતિ બનાવવામાં આવશે જેમાં ઉદ્યોગકારોએ ઉત્પાદન ક્યારથી શરૂ કરવું તે નક્કી કરશે, અને કમિટી કલેકટરની અધ્યક્ષાતામાં બનશે. ઉદ્યોગો…
■ *પૃથ્વીના સિદ્ધાંત*
★ એવું કહેવાય છે કે *ઈ.સ* *૧૬૧૦* માં પ્રથમ વખત ગેલેલીઓએ દુનિયાને કહીયું કે પૃથ્વી ગોળ છે અને તે સૂર્યની…
*ગુજરાતની ૫૮ ડ્રોન દીદીએ માત્ર ૯ માસમાં જ ૮,૦૦૦ એકરથી વધુ જમીનમાં ડ્રોનથી દવાનો છંટકાવ કર્યો*
*ડ્રોન દીદી: હવે મહિલાઓના હાથમાં જોવા મળશે ડ્રોન ટેકનોલોજીની કમાન* *ગુજરાતની ૫૮ ડ્રોન દીદીએ માત્ર ૯ માસમાં જ ૮,૦૦૦ એકરથી…
