જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષાબળોએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યા 3 આતંકવાદી, સર્ચ ઓપરેશન ચાલુ જમ્મુ કાશ્મીર ના અવંતીપોરામાં સુરક્ષાબળોને મોટી સફળતા હાથ લાગી છે. સેનાએ મુઠભેડમાં 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ આતંકવાદીઓમાંથી એક ઉગ્રવાદીઓના પ્રમુખનો સાથી હતો. જ્યારે 2 આતંકવાદીઓની ઓળખ ચાલુ છે. એન્કાઉન્ટર બાદ સુરક્ષાબળો દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
Related Posts
*આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ટીબીના દર્દીઓ માટે આરોગ્ય વિષયક સેમિનાર યોજાયો*
*આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ટીબીના દર્દીઓ માટે આરોગ્ય વિષયક સેમિનાર યોજાયો* ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના…
ટોમ એન્ડ જેરીના સર્જક જીન ડિચ❤ – દેવલ શાસ્ત્રી.
Happy Sunday…. यहाँ से पचास-पचास कोस दूर जब बच्चा रात को रोता है तो माँ कहती है सो जा बेटे…
*સૌરાષ્ટ્રમાં મેઘમહેર :* *વીજળીના કડાકા ભડાકા સાથે મહુવામાં સાડા 3 ઈંચ,* *ભાવનગરમાં 2.5 ઈંચ,
*સૌરાષ્ટ્રમાં મેઘમહેર :* *વીજળીના કડાકા ભડાકા સાથે મહુવામાં સાડા 3 ઈંચ,* *ભાવનગરમાં 2.5 ઈંચ, ઉનામાં 2 ઈંચ, અમરેલી જિલ્લામાં ધોધમાર…
