જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષાબળોએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યા 3 આતંકવાદી, સર્ચ ઓપરેશન ચાલુ જમ્મુ કાશ્મીર ના અવંતીપોરામાં સુરક્ષાબળોને મોટી સફળતા હાથ લાગી છે. સેનાએ મુઠભેડમાં 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ આતંકવાદીઓમાંથી એક ઉગ્રવાદીઓના પ્રમુખનો સાથી હતો. જ્યારે 2 આતંકવાદીઓની ઓળખ ચાલુ છે. એન્કાઉન્ટર બાદ સુરક્ષાબળો દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
Related Posts
*અમદાવાદ વિમાન દુર્ઘટનામાં GISFS ના ઘાયલ ગાર્ડનું સારવાર દરમ્યાન અવસાન થતાં નીકળી અંતિમયાત્રા*
*અમદાવાદ વિમાન દુર્ઘટનામાં GISFS ના ઘાયલ ગાર્ડનું સારવાર દરમ્યાન અવસાન થતાં નીકળી અંતિમયાત્રા* અમદાવાદ, સંજીવ રાજપૂત, 12 જૂનના રોજ અમદાવાદના…
*જામનગર ગુરૂ ગોવિંદસિંહ હોસ્પીટલમાં મશીનોનું લોકાર્પણ કરાયું*
*જામનગર ગુરૂ ગોવિંદસિંહ હોસ્પીટલમાં મશીનોનું લોકાર્પણ કરાયું* જામનગર : સંજીવ રાજપૂત: જામનગરની શ્રી ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પીટલમા ગોવા શિપયાર્ડ લી.…
ઉનાળામાં આ 9 વસ્તુઓ ખાશો તો, શરીરમાં પાણીક્યારેય ઘટશે નહીં…*
ઉનાળામાં આ 9 વસ્તુઓ ખાશો તો, શરીરમાં પાણીક્યારેય ઘટશે નહીં… પછી ભલે તે ઉનાળો હોય, વરસાદ હોય કે ઠંડો હોય.…
