કોરોનાના કહેરને લઈને કમીશનરે મોટો નિર્ણય લીધો છે. રાજકોટ, સુરત બાદ અમદાવાદમાં પણ ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાના 3 કેસ સામે આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે જાહેર જગ્યા પર લોકો એકઠા નહી થઈ શકે. રાજપથ ક્લબને કરાઈ સીલ
Related Posts
તાલુકા પંચાયત કચેરીના તલાટી ક્રમ મંત્રી ઉપર હુમલો
જીતનગર ગ્રામ પંચાયત ઓફિસમા બબાલ તાલુકા પંચાયત કચેરીના તલાટી ક્રમ મંત્રી ઉપર હુમલો જીતનગરગ્રામ પંચાયત ઓફિસ ખાતે જાહેર કાર્યો બજાવી…
*અંબાજી ખાતે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવતા જિલ્લા કલેક્ટર*
*અંબાજી ખાતે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવતા જિલ્લા કલેક્ટર* અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી ખાતે આગામી ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫…
નરૅન્દ મૉદી વીચાર મંચ ક્ચ્છ જીલ્લા ગાધીધામ શહૅર દ્વારા. પંચમૂખી હનૂમાન મંદીર મદયૅ મહંત શ્રી પ્રૅમપ્રકાશ દાસ બાપુ ના સાનીદય…
