કોરોનાના કહેરને લઈને કમીશનરે મોટો નિર્ણય લીધો છે. રાજકોટ, સુરત બાદ અમદાવાદમાં પણ ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાના 3 કેસ સામે આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે જાહેર જગ્યા પર લોકો એકઠા નહી થઈ શકે. રાજપથ ક્લબને કરાઈ સીલ
Related Posts
નોઇડાના સેક્ટર 59માં આગનો બનાવ.સેક્ટર 59 માં આવેલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ..
નોઇડાના સેક્ટર 59માં આગનો બનાવ.. સેક્ટર 59માં આવેલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ.. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ…
*ધંધુકા સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લેતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ* જીએનએ અમદાવાદ: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે ધંધુકા તાલુકા…
*21 મી એ વડોદરામાં આરોગ્યમંત્રી રૂ. ૪૮ કરોડના ખર્ચે નવનિર્મિત ફુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીનું લોકાર્પણ કરશે* જીએનએ વડોદરા: આરોગ્યમંત્રી શ્રી…
