કોરોનાના કહેરને લઈને કમીશનરે મોટો નિર્ણય લીધો છે. રાજકોટ, સુરત બાદ અમદાવાદમાં પણ ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાના 3 કેસ સામે આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે જાહેર જગ્યા પર લોકો એકઠા નહી થઈ શકે. રાજપથ ક્લબને કરાઈ સીલ
Related Posts
રાજપીપળા સોસાયટીના રહીશોએ એસટીબસ સહિત વાહનો પોતાના રહેણાંક વિસ્તારમાથી થતી અવરજવર પર સદંતર પ્રતિબંધ મૂકવાની માંગ કરી.
માંગ નહી સંતોષાય તો રસ્તારોકો આંદોલનની ચીમકી એસટી બસોની અવરજવરથી શાળાના બાળકો,કોલેજના વિધ્યાર્થીઓ તથાદર્દીઓના જીવ જોખમમાં. રાજપીપળા,તા.૨૫ રાજપીપળા શહેરમાં ટ્રાફીક…
*હીટવેવથી ડરવાની નહિ પણ, નાગરીકોમાં જાગૃતિ જરૂરી: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા*
*હીટવેવથી ડરવાની નહિ પણ, નાગરીકોમાં જાગૃતિ જરૂરી: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા* ગાંધીનગર, સંજીવ રાજપૂત: હીટવેવ સંદર્ભે માહિતી આપતા શિક્ષણ રાજ્યમંત્રી…
કૃષ્ણનગર થી દ્વારકા જતી ST બસ ને BRTS બસ ફરી અકસ્માત
BRTS બસનો ફરી અકસ્માત અમદાવાદ ના નહેરુનગર ની ઘટના કૃષ્ણનગર થી દ્વારકા જતી ST બસ ને ટક્કર.
