હજી તો કોરોનાનો ખતરો ભારત પર મંડરાઈ જ રહ્યો છે અને સરકાર તેને કાબૂમાં લેવા ઝઝૂમી રહી છે ત્યારે કેરાલામાં કોરોનાની સાથે સાથે ‘બર્ડ ફ્લુ‘ નુ જોખમ પણ સર્જાઈ ચુક્યુ છે. મલપ્પરુમમાં બર્ડ ફ્લુના કેસ મળ્યા બાદ સરકાર હરરકતમાં આવી છે.સરકારે આ રોગને ફેલાતો અટકાવવા માટે મરઘીઓનો નિકાલ કરવાના આદેશ આપ્યા છે. સરકારે માહિતી આપતા કહ્યુ હતુ કે, જ્યાં બર્ડ ફ્લુના મામલા જોવા મળ્યા છે તે વિસ્તારના એક કિલોમીટર વિસ્તારમાં 10 સ્પેશ્યલ ટીમોને તૈનાત કરવામાં આવી છે. જે 4000 મરઘીઓનો નિકાલ કરવાની કામગીરી કરશે. ચિકન અને ઈંડાના વેચાણ પર રોક આ વિસ્તારમાં 10 કિલોમીટર સુધીના દાયરામાં ચિકન અને ઈંડાનુ વેચાણ પણ હાલના તબક્કે રોકી દેવામાં આવશે.આ વિસ્તારમાંથી પોલ્ટ્રી ફાર્મની પ્રોડક્સ બીજા જિલ્લામાં ના પહોંચે તે માટે પણ પોલીસને તાકીદ કરવામાં આવી છે. મરઘીઓના નિકાલ બાદ તેમના ઈંડાને પણ સળઘાવી દેવામાં આવશે
Related Posts
*ગળે, ચીપકુ- પીએમ મોદી અને ટ્રમ્પ એકબીજાને પાંચ વખત ગળે મળ્યા*
અમદાવાદ એરપોર્ટ પર ટ્રમ્પનું આગમન થયું ત્યારે મોદી તેમને ગળે મળ્યા હતા. બીજી વખત મોટેરા સ્ટેડિયમમાં પીએમ મોદી તેમની પહેલું…
*ગજરાત પ્રદેશ પત્રકાર એકતા સંગઠન આલીયા માલિયાઓ સામે લાલધૂમ*
*સમગ્ર ગજરાતના તમામ જિલ્લાઓમાં એકજ દિવસે બપોરે ૧૨.૦૦-ના ટકોરે* *આગામી ૯મી માર્ચે સોમવાર નારોજ કલેકટરશ્રી/મામલતદારઓને આવેદનો આપવાન નો* *પત્રકાર એકતા…
અમદાવાદ ખાતે રીસર્ચ બેઝ જર્નાલિઝમને દર્શાવતી 53મુ પાનૂ ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરાયું જીએનએ: “મેગ્નેટ મીડિયા ફિલ્મ્સ” તથા “ફિફ્થ વેદા પ્રોડક્શન્સ”ની…
