હજી તો કોરોનાનો ખતરો ભારત પર મંડરાઈ જ રહ્યો છે અને સરકાર તેને કાબૂમાં લેવા ઝઝૂમી રહી છે ત્યારે કેરાલામાં કોરોનાની સાથે સાથે ‘બર્ડ ફ્લુ‘ નુ જોખમ પણ સર્જાઈ ચુક્યુ છે. મલપ્પરુમમાં બર્ડ ફ્લુના કેસ મળ્યા બાદ સરકાર હરરકતમાં આવી છે.સરકારે આ રોગને ફેલાતો અટકાવવા માટે મરઘીઓનો નિકાલ કરવાના આદેશ આપ્યા છે. સરકારે માહિતી આપતા કહ્યુ હતુ કે, જ્યાં બર્ડ ફ્લુના મામલા જોવા મળ્યા છે તે વિસ્તારના એક કિલોમીટર વિસ્તારમાં 10 સ્પેશ્યલ ટીમોને તૈનાત કરવામાં આવી છે. જે 4000 મરઘીઓનો નિકાલ કરવાની કામગીરી કરશે. ચિકન અને ઈંડાના વેચાણ પર રોક આ વિસ્તારમાં 10 કિલોમીટર સુધીના દાયરામાં ચિકન અને ઈંડાનુ વેચાણ પણ હાલના તબક્કે રોકી દેવામાં આવશે.આ વિસ્તારમાંથી પોલ્ટ્રી ફાર્મની પ્રોડક્સ બીજા જિલ્લામાં ના પહોંચે તે માટે પણ પોલીસને તાકીદ કરવામાં આવી છે. મરઘીઓના નિકાલ બાદ તેમના ઈંડાને પણ સળઘાવી દેવામાં આવશે
Related Posts
એરફોર્સ સ્ટેશન નલિયાની મુલાકાત લેતા સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એરમાર્શલ વિક્રમ સિંઘ
અમદાવાદ: સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંઘે 16 નવેમ્બરના રોજ એરફોર્સ સ્ટેશન નલિયાની મુલાકાત લીધી હતી.…
લોકડાઉંનને લીધે રાજપીપલા મા કેસો ઘટ્યા માત્ર 03કેસ
બ્રેકીંગ નર્મદા : આજે નર્મદામાં વધુ કોરોના વિસ્ફોટ આજે કુલ-23 પોઝિટિવ કેસ નોંધાયા જોકે લોકડાઉંનને લીધે રાજપીપલા મા કેસો ઘટ્યા…
*કોરોનાની પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતીમાં* *રાજ્યના વીજ વપરાશકારો માટે રાહત રૂપ મહત્વનો નિર્ણય કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી*
*માર્ચ-એપ્રિલના વીજ બિલો તા. ૧પમી મે સુધી ભરી શકાશે* ……. *નાના-મોટા ઉદ્યોગો વેપારી એકમોને એપ્રિલના વીજ બિલમાં ફીકસ ચાર્જ નહી…
