હજી તો કોરોનાનો ખતરો ભારત પર મંડરાઈ જ રહ્યો છે અને સરકાર તેને કાબૂમાં લેવા ઝઝૂમી રહી છે ત્યારે કેરાલામાં કોરોનાની સાથે સાથે ‘બર્ડ ફ્લુ‘ નુ જોખમ પણ સર્જાઈ ચુક્યુ છે. મલપ્પરુમમાં બર્ડ ફ્લુના કેસ મળ્યા બાદ સરકાર હરરકતમાં આવી છે.સરકારે આ રોગને ફેલાતો અટકાવવા માટે મરઘીઓનો નિકાલ કરવાના આદેશ આપ્યા છે. સરકારે માહિતી આપતા કહ્યુ હતુ કે, જ્યાં બર્ડ ફ્લુના મામલા જોવા મળ્યા છે તે વિસ્તારના એક કિલોમીટર વિસ્તારમાં 10 સ્પેશ્યલ ટીમોને તૈનાત કરવામાં આવી છે. જે 4000 મરઘીઓનો નિકાલ કરવાની કામગીરી કરશે. ચિકન અને ઈંડાના વેચાણ પર રોક આ વિસ્તારમાં 10 કિલોમીટર સુધીના દાયરામાં ચિકન અને ઈંડાનુ વેચાણ પણ હાલના તબક્કે રોકી દેવામાં આવશે.આ વિસ્તારમાંથી પોલ્ટ્રી ફાર્મની પ્રોડક્સ બીજા જિલ્લામાં ના પહોંચે તે માટે પણ પોલીસને તાકીદ કરવામાં આવી છે. મરઘીઓના નિકાલ બાદ તેમના ઈંડાને પણ સળઘાવી દેવામાં આવશે
Related Posts
અમદાવાદ ના ખોખરા શ્રી લશ્ર્મીનારાયણ બગીચા પાસે જ AMC ની પીવા ના પાણી ની લાઈન મા ભંગાણ પડતા હજારો લીટર પીવા ની પાણી થયો બગાડ
અમદાવાદ ના ખોખરા શ્રી લશ્ર્મીનારાયણ બગીચા પાસે જ AMC ની પીવા ના પાણી ની લાઈન મા ભંગાણ પડતા હજારો લીટર…
દ્વારકા કલેક્ટર અને પોલીસની તટસ્થ તપાસ રંગ લાવી: રાજ્યમાં મહિલા સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ પ્રથમ ગુનો નોંધાયો. ભાણવડમાં બે બહેનોની કરાઈ ધરપકડ
દ્વારકા કલેક્ટર અને પોલીસની તટસ્થ તપાસ રંગ લાવી: રાજ્યમાં મહિલા સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ પ્રથમ ગુનો નોંધાયો. ભાણવડમાં બે બહેનોની…
*📌ભરૂચ: આખરે આપના ભાગેડુ ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું*
*📌ભરૂચ: આખરે આપના ભાગેડુ ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું* હાઇકોર્ટે ધારાસભ્ય નાં જામીન રદ કર્યા બાદ આત્મસમર્પણ…
