HealthTravelગુજરાતભારતસમાચાર Krunal SoniNovember 2, 2022 *મોરબીની ઘટના બાદ કચ્છનો ઐૈતિહાસિક પુલ કરાયો બંધ* માંડવીની રૂકમાવતી નદી પર આવેલા 150 વર્ષ જૂના પુલ પર વાહનોની અવરજવર નહીં કરી શકાય.
*📍ભરૂચ: અંક્લેશ્વર જી.આઈ.ડી.સી.માં લાયન્સ સ્કૂલની પાછળનાં ભાગે આવેલ લાકડાનાં ગોડાઉનમાં ભીષણ આગ* *📍ભરૂચ: અંક્લેશ્વર જી.આઈ.ડી.સી.માં લાયન્સ સ્કૂલની પાછળનાં ભાગે આવેલ લાકડાનાં ગોડાઉનમાં ભીષણ આગ* આગનાં પગલે અફરાતફરીનો માહોલ ધુમાડાનાં ગોટેગોટા…
નર્મદા મર્ડર કેસમાં રાજકોટના નવનિયુક્ત ACPના પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો નર્મદા મર્ડર કેસમાં રાજકોટના નવનિયુક્ત ACPના પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો ACPના પિતાની નર્મદામાં પાવડાના ઘા મારી હત્યા કરાઈ હતી ACP…
કોરોનાગ્રસ્ત મંત્રી ઈશ્વર પરમારની મોડી રાત્રે તબિયત લથડતા ઉમરાખ હોસ્પિટલ ખસેડાયા કોરોનાગ્રસ્ત મંત્રી ઈશ્વર પરમારની મોડી રાત્રે તબિયત લથડતા ઉમરાખ હોસ્પિટલ ખસેડાયા. ગઈકાલ સુધી હોમ આઈસોલેશનમાં હતા