ગુજરાતભારતસમાચાર Krunal SoniJuly 31, 2022 અમદાવાદ વસ્ત્રાલ પહેલા મસમોટો ભુવો અને ત્યારબાદ ભુવાના સમારકામ ને લઈને. ગેસ લાઇન પ્રેસરથી લીકેજ થતા સ્થાનિકોમા ભારે ફફડાટ, બ્લાસ્ટની ભીતિ ને લઈને.સ્થાનિકોમાં ભયનો માહોલ,
૭ વર્ષની તપસ્યાનો અંત આવ્યો : અમદાવાદ કલેકટરના દ્વારા ૩૨ પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરિકતાના પત્ર એનાયત કરાયા અમદાવાદ: શહેર જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે દ્વારા ૩૨ પાકિસ્તાની લઘુમતી ધરાવતા હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામા આવ્યા હતા.આ ૩૨…
ભરૂચ: વાગરા નાં મુલેર ગામે બાળકો સહિત ૭ લોકો દરિયામાં ડુબ્યા *🗯️BREAKING* *📌ભરૂચ: વાગરા નાં મુલેર ગામે બાળકો સહિત ૭ લોકો દરિયામાં ડુબ્યા…* ચાર લોકોનાં દરિયામાં ડૂબી જતાં મોત…