યાત્રાધામ સોમનાથમાં હવે ટ્રસ્ટ દ્રારા વિનામુલ્યે અન્નક્ષેત્રનો પ્રારંભ કરાશે.યાત્રાધામ સોમનાથમાં હવે બારેમાસ ભાવિકોની ભારે ભીડ રહે છે.જેથી ખાનગી હોટેલોમાં વધારે રૂપિયા ચુકવવા પડતા હતા.પરંતુ તાજેતરમાં સોમનાથ ટ્રસ્ટની દીલ્હી ખાતે મળેલી બેઠકમાં સોમનાથ આવતાં તમામ યાત્રીકોને વિના મુલ્યે ભોજન મળે તે માટે અન્નક્ષેત્ર શરૂ કરવાનો નિર્ણય કરાયો છે..આ નિર્ણય અંતર્ગત વિશાળ અન્નક્ષેત્રની સુવિધા સાથેનું બિલ્ડીંગ બનાવશે, સાથે દીકરા કે દીકરીના લગ્ન માટે 11 કરોડના ખર્ચથી બનેલ ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટરમાં તમામ સામગ્રી સાથે ગોરમહારાજ અને સુવિધા સાથે લગ્નવીધી પણ ટ્રસ્ટ કરાવી આપશે જે માટે 11 હજાર રૂપિયાનો ખર્ચ થશે જેમાં લગ્ન રજીસ્ટર પ્રમાણપત્ર પણ ટ્રસ્ટ દ્રારા અપાશે.
Related Posts
અમદાવાદની હોસ્પિટલમાં બેડ ની ટોટલ માહિતી
IMPORTANT Pl follow https://t.co/6hu8EAy4Id for daily updated status of available bed in Ahmedabad Hospitals. PL SHARE ALL OVER 🙏
આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ લેશે શપથ
ન્યૂઝ બ્રેકિંગઆવતીકાલે ભૂપેન્દ્ર પટેલ લેશે શપથઆવતીકાલે બપોરે 2.20 કલાકે લેશે શપથરાજભવનમાં યોજાશે શપથવિધિબે દિવસ બાદ મંત્રીમંડળના શપથ
*મહેસાણા પોલીસની સરાહનીય કામગીરી, તાલુકા પોલીસ સ્ટાફે હોળીના શુભ અવસરે કર્યું સૌથી વધુ શુભ કાર્ય, માનસિક દિવ્યાંગ બાળકો સાથે મનાવી…
