યાત્રાધામ સોમનાથમાં હવે ટ્રસ્ટ દ્રારા વિનામુલ્યે અન્નક્ષેત્રનો પ્રારંભ કરાશે.યાત્રાધામ સોમનાથમાં હવે બારેમાસ ભાવિકોની ભારે ભીડ રહે છે.જેથી ખાનગી હોટેલોમાં વધારે રૂપિયા ચુકવવા પડતા હતા.પરંતુ તાજેતરમાં સોમનાથ ટ્રસ્ટની દીલ્હી ખાતે મળેલી બેઠકમાં સોમનાથ આવતાં તમામ યાત્રીકોને વિના મુલ્યે ભોજન મળે તે માટે અન્નક્ષેત્ર શરૂ કરવાનો નિર્ણય કરાયો છે..આ નિર્ણય અંતર્ગત વિશાળ અન્નક્ષેત્રની સુવિધા સાથેનું બિલ્ડીંગ બનાવશે, સાથે દીકરા કે દીકરીના લગ્ન માટે 11 કરોડના ખર્ચથી બનેલ ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટરમાં તમામ સામગ્રી સાથે ગોરમહારાજ અને સુવિધા સાથે લગ્નવીધી પણ ટ્રસ્ટ કરાવી આપશે જે માટે 11 હજાર રૂપિયાનો ખર્ચ થશે જેમાં લગ્ન રજીસ્ટર પ્રમાણપત્ર પણ ટ્રસ્ટ દ્રારા અપાશે.
Related Posts
*બ્રેકિંગ ન્યુઝ..* ગાંધીધામમાં સેન્ટ્રલ Gst ના સુપ્રીટેન્ડેન્ટ નરેશ મહેશ્વરી રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપાયા એક બિઝનેસમેન પાસે માંગી હતી…
નર્મદા જિલ્લો હવે સ્માર્ટ ડિઝીટલ અને હાઇટેક પુસ્તકાલયના યુગમાં પ્રવેશ કરશે
આદિવાસી જિલ્લો નર્મદાએ પછાત પણાનું કલંક ભૂસ્યુ નર્મદા જિલ્લો હવે સ્માર્ટ ડિઝીટલ અને હાઇટેક પુસ્તકાલયના યુગમાં પ્રવેશ કરશે નર્મદાની પ્રથમ…
*📌અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, ₹2,46,16,637ના ફ્રોડ કરનાર આરોપીને ઝડપી પાડ્યો*
*📌અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, ₹2,46,16,637ના ફ્રોડ કરનાર આરોપીને ઝડપી પાડ્યો* અમદાવાદમાં એક કિસ્સો બન્યો છે. જેમાં ટેલીગ્રામ…
