યાત્રાધામ સોમનાથમાં હવે ટ્રસ્ટ દ્રારા વિનામુલ્યે અન્નક્ષેત્રનો પ્રારંભ કરાશે.યાત્રાધામ સોમનાથમાં હવે બારેમાસ ભાવિકોની ભારે ભીડ રહે છે.જેથી ખાનગી હોટેલોમાં વધારે રૂપિયા ચુકવવા પડતા હતા.પરંતુ તાજેતરમાં સોમનાથ ટ્રસ્ટની દીલ્હી ખાતે મળેલી બેઠકમાં સોમનાથ આવતાં તમામ યાત્રીકોને વિના મુલ્યે ભોજન મળે તે માટે અન્નક્ષેત્ર શરૂ કરવાનો નિર્ણય કરાયો છે..આ નિર્ણય અંતર્ગત વિશાળ અન્નક્ષેત્રની સુવિધા સાથેનું બિલ્ડીંગ બનાવશે, સાથે દીકરા કે દીકરીના લગ્ન માટે 11 કરોડના ખર્ચથી બનેલ ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટરમાં તમામ સામગ્રી સાથે ગોરમહારાજ અને સુવિધા સાથે લગ્નવીધી પણ ટ્રસ્ટ કરાવી આપશે જે માટે 11 હજાર રૂપિયાનો ખર્ચ થશે જેમાં લગ્ન રજીસ્ટર પ્રમાણપત્ર પણ ટ્રસ્ટ દ્રારા અપાશે.
Related Posts
*સોનભદ્રની સીમમાં 12 લાખ કરોડનું સોનું મળ્યું*
સોનભદ્રઃ ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં સોનાનો ભંડાર મળ્યો છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (GSI)ને ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં ધરતીના ગર્ભમાં આશરે…
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણયગુજરાતમાં DJ, મ્યૂઝિક, બેન્ડ અને ગાયક કાર્યક્રમોને લઈ સરકારની મોટી જાહેરાતહવે DJ, મ્યૂઝિક,…
પ્રવર્તમાન સ્થિતિને સામાન્ય બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે: રાજ્ય શિક્ષામંત્રી
પ્રવર્તમાન સ્થિતિને સામાન્ય બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે: રાજ્ય શિક્ષામંત્રી જીએનએ કચ્છ: બિપરજોય વાવાઝોડાની અસરને પગલે કન્ટ્રોલ રૂમ, કચ્છ-ભુજ…
