કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને કોરોના થયા બાદ ગત રવિવારથી દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એક ટ્વિટમાં કહ્યું કે તેમની હાલત નાજુક છે. હાલમાં તેઓ ડોક્ટરોની દેખરેખમાં છે. જણાવી દઈએ કે, ગુરુવારે રાત્રે રાહુલ ગાંધી ગંગારામ હોસ્પિટલ પહોંચ્યા અને સોનિયા ગાંધીને મળ્યા હતા. જણાઈ રહ્યું છે કે રાહુલ તેમની સંભાળ રાખવા માટે આજે હોસ્પિટલમાં જ રહેશે.
Related Posts
GPSC દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ 1ની ભરતી માટે 4 જુલાઈએ પરીક્ષા યોજાશે
GPSC દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ 1ની ભરતી માટે 4 જુલાઈએ પરીક્ષા યોજાશે પ્રીલીમનરી પરીક્ષા માટે બેઠક વ્યવસ્થાને લઈ અમદાવાદ…
જન્મના બીજા જ દિવસે કોરોના સંક્રમિત થયેલ બાળકી પર જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી
સિવિલ ખબર પોઝિટીવ *જન્મના બીજા જ દિવસે કોરોના સંક્રમિત થયેલ બાળકી પર જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી*………………*અઢી કિલોનું વજન ધરાવતી…
જામનગરની નવાનગર નેચર કલબ દ્વારા ગાર્ડનિગ નો વર્કશોપ યોજાયો
જામનગરની નવાનગર નેચર કલબ દ્વારા ગાર્ડનિગ નો વર્કશોપ યોજાયો. વર્કશોપમાં ભાગલેનાર શિબિરાર્થીઓને સન્માનિત કારાયા* જામનગર શહેરની મહિલાઓને વૃક્ષા રોપણ અને…
