કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને કોરોના થયા બાદ ગત રવિવારથી દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એક ટ્વિટમાં કહ્યું કે તેમની હાલત નાજુક છે. હાલમાં તેઓ ડોક્ટરોની દેખરેખમાં છે. જણાવી દઈએ કે, ગુરુવારે રાત્રે રાહુલ ગાંધી ગંગારામ હોસ્પિટલ પહોંચ્યા અને સોનિયા ગાંધીને મળ્યા હતા. જણાઈ રહ્યું છે કે રાહુલ તેમની સંભાળ રાખવા માટે આજે હોસ્પિટલમાં જ રહેશે.
Related Posts
રાજકોટ: રાજકોટની ચિત્રકુટ સોસાયટીમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. ચિત્રકુટ સોસાયટીમાં SOG પોલીસ અને ધાડપાડુ…
🔴 * ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૨૨/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૧,૬૪૦ ડીસ્ચાર્જ:-૧,૧૧૦ મૃત્યુ:- ૪.
🔴 * ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૨૨/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:-…
જમાલપુર માં વ્યાજખોરો નો આતંક
*જમાલપુર માં વ્યાજખોરો નો આતંક*… *વ્યાજખોરો ની વિરદ્ધ બે ફરિયાદ*.. *મોટાબાંબા માં રહેતા ફરહાન ખાન(આપા કા સેવક જમાલપુર કા સેવક)…
