કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને કોરોના થયા બાદ ગત રવિવારથી દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એક ટ્વિટમાં કહ્યું કે તેમની હાલત નાજુક છે. હાલમાં તેઓ ડોક્ટરોની દેખરેખમાં છે. જણાવી દઈએ કે, ગુરુવારે રાત્રે રાહુલ ગાંધી ગંગારામ હોસ્પિટલ પહોંચ્યા અને સોનિયા ગાંધીને મળ્યા હતા. જણાઈ રહ્યું છે કે રાહુલ તેમની સંભાળ રાખવા માટે આજે હોસ્પિટલમાં જ રહેશે.
Related Posts
રાજ્યમાં સરકારી તબીબોની હડતાળ ઉગ્ર બની પડતર પ્રશ્નનો ઉકેલ ન આવતા ઈમરજન્સી સેવાઓ બંધ કરવામાં આવી
રાજ્યમાં સરકારી તબીબોની હડતાળ ઉગ્ર બનીપડતર પ્રશ્નનો ઉકેલ ન આવતા ઈમરજન્સી સેવાઓ બંધ કરવામાં આવી અમદાવાદમાં ડોક્ટરો પડતર પ્રશ્નોને લઈને…
ગઢડા જૂના સ્વામિનારાયણ મંદિરના બે સંતો અને સત દેવીદાસ આશ્રમના સાધુ સામે બોટાદની મહિલાએ વારંવાર દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવી.
બોટાદમાં રહેતી મહિલાએ દામનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ સાધુઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં દુષ્કર્મનો આરોપ લગાવતાં મહિલાએ લાઠીના નારણનગર…
રાજ્યમાં વધતા કોરોના કેસની ગંભીર નોંધ લેતું વડાપ્રધાન કાર્યાલય
ગાંધીનગર ગુજરાતમાં બેકાબૂ કોરોના અને વેક્સિનેશનની ધીમી ગતિથી PMO નારાજ, હવે મોદીના ખાસ કૈલાસનાથન જવાબદારી સંભાળશે મહાપાલિકાથી માંડીને કલેક્ટરોને ચોક્કસ…
